સુઇગામ વાવ ભાભર તાલુકાની ૫ બ્રાન્ચ કેનાલોમાં પાણી છોડવામાં આવતાં ખુશીનો માહોલ સર્જાયો ખેડૂતોમાં

છેલ્લા એક માસથી ચોમાસુ વરસાદ ન થતાં ખેતરોમાં વાવેતર કરેલ ખેતીપાકો મુરજાવા લાગતાં ખેડૂતોનું ચોમાસુ પાક નિષ્ફળ જવાની ભીતિના પગલે ખેતીપાકો બચાવવા માટે માત્ર કેનાલો જ એક માત્ર વિકલ્પ હોઈ … Read More