રાજયમાં આગામી ૩ દિવસ ગાજવીજ સાથે વરસાદ પડશે
સતત મેઘમંડાણના કારણે રસ્તા પર પાણી ભરાઇ જતાં સવારે કામ ધંધે જતાં લોકોએ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ઉલ્લેખનિય છે કે, હવામાન વિભાગ દ્રારા ગુજરાતમાં ભારે વરસાદની આગાહી … Read More
સતત મેઘમંડાણના કારણે રસ્તા પર પાણી ભરાઇ જતાં સવારે કામ ધંધે જતાં લોકોએ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ઉલ્લેખનિય છે કે, હવામાન વિભાગ દ્રારા ગુજરાતમાં ભારે વરસાદની આગાહી … Read More
ગત વર્ષે સપ્ટેમ્બર મહિનામાં સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી ૧૩૫.૬૮ મીટરે હતી અને પાણીની આવક એક લાખ ક્યુસેક હતી. અને લાઈવ સ્ટોરેજ પાણી ૪૭૨૩ મિલિયન ક્યુબીક મીટર હતું. ત્યારે … Read More
આગામી ૨૪ કલાકમાં બંગાળની ખાડીમાં લો-પ્રેશર રચાશે, જે ૮ સપ્ટેમ્બર સુધી મજબૂત બની ડિપ્રેશન કે વેલમાર્ક લો-પ્રેશરમાં ફેરવાશે, જેને કારણે અમદાવાદ સહિત મોટા ભાગના વિસ્તારોમાં ૮થી ૧૪ સપ્ટેમ્બર મધ્યમથી ભારે … Read More
રાજકોટના તરઘડીયા સ્થિત સુકી ખેતિ સંશોધન કેન્દ્રની યાદી મુજબ ભારત સરકારના હવામાન ખાતા તરફથી મળેલી હવામાન માહિતી અનુસાર રાજકોટ જિલ્લામાં આગામી ૧થી ૫ સપ્ટેમ્બર દરમિયાન હવામાન ગરમ, ભેજવાળું અને વાદળછાયું … Read More
૨૫ દિવસના વિરામ બાદ પાટણ જિલ્લામાં શિતળા સાતમથી વરસાદનું આગમન થયું છે. જન્માષ્ટમીના દિવસે સિદ્ધપુર અને સરસ્વતીમાં બે ઇંચ, પાટણમાં દોઢ ઇંચ અને હારિજમાં અડધો ઇંચ વરસાદ વરસતા પાણી વગર … Read More
ગુજરાતના મુખ્ય સચિવ અનિલ મુકીમનો કાર્યકાળ આજે સફળતાપૂર્વક સમાપ્ત થવા જઈ રહ્યો છે. રાજ્યના નવા મુખ્ય સચિવ પંકજ કુમાર આજે સત્તાવાર રીતે ચાર્જ સંભાળી રહ્યા છે. ચાર્જ સંભાળ્યા બાદ … Read More
ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની ચૂંટણીમાં શનિવારે તમામ કેટેગરીના અન્ય ઉમેદવારો સાથે વરિષ્ઠ ઉપપ્રમુખ અને ઉપપ્રમુખના ઉમેદવારો બિનહરીફ જાહેર થયા. જેના કારણે ચેમ્બરની ચૂંટણી મોકૂફ રાખવામાં આવી છે. તમામ … Read More
આખા વિશ્વમાં ફેલાયેલી કોરોના મહામારીમાં ગુજરાતે પણ ઘણું સહન કર્યું અને ગુમાવ્યું પણ છે, ખાસ કરીને કોરોનાની બીજી લહેર ગુજરાત માટે ઘાતક પુરવાર થઈ હતી, સરકારની કામગીરી સામે અનેક આક્ષેપો … Read More
ગાંધીનગર: ગુજરાતના નવા મુખ્ય સચિવ તરીકે પંકજ કુમારના નામ પર મહોર મારવામાં આવી છે. પંકજ કુમાર 1986ની બેચના આઇએસ ઑફિસર છે. પંકજ કુમાર અનિલ મુકિમના સ્થાને ચીફ સેક્રેટરી તરીકે 31 … Read More
સરદાર સરોવર યોજના દ્વારા રાજયના ચાર કરોડથી વધુ નાગરિકોને પીવાનુ પાણી પૂરૂ પાડવામા આવી રહ્યુ છે અને લાખો ખેડૂતોને સિંચાઈ માટે તથા લાખો પશુઓને પીવાનું પાણી પૂરૂ પાડવામાં આવી રહ્યુ … Read More