રાજ્યમાં તહેવારો બાદ ૪૦ કેસ આવ્યા ના આરોગ્યમંત્રીના નિવેદન થી ત્રીજી લહેરનો ભય

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે અમદાવાદ જિલ્લાના દસક્રોઈ સ્થિત સિંગરવા ગામથી જિલ્લા કક્ષાના નિરામય ગુજરાત કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો હતો. આરોગ્ય મંત્રીએ આ પ્રસંગે જણાવ્યું હતુ કે, આ અભિયાન અંતર્ગત રાજ્યના વિવિધ … Read More

ગુજરાતમાં કોરોનાની ત્રીજી લહેર સામે લડવા સરકારની તૈયારી

આખા વિશ્વમાં ફેલાયેલી કોરોના મહામારીમાં ગુજરાતે પણ ઘણું સહન કર્યું અને ગુમાવ્યું પણ છે, ખાસ કરીને કોરોનાની બીજી લહેર ગુજરાત માટે ઘાતક પુરવાર થઈ હતી, સરકારની કામગીરી સામે અનેક આક્ષેપો … Read More

WHOનું ડેલ્ટા વેરિયન્ટ માટે ફરી અલર્ટ.. મિડલ ઈસ્ટના ૧૫ દેશમાં કેસ વધ્યા

મિડલ ઈસ્ટમાં WHOના રીજનલ ડાયરેક્ટર ડો. અહમદ અલ-મંધારીએ જણાવ્યું હતું કે મિડલ ઈસ્ટના ૨૨માંથી ૧૫ દેશમાં ડેલ્ટા વેરિયન્ટના કેસ નોંધાયા છે. વર્લ્‌ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન એ જણાવ્યું હતું કે ડેલ્ટા વેરિયન્ટને … Read More

કોરોનાની ગતિ ધીમી પડીઃ ૨૪ કલાકમાં ૩૫૩૪૨ નવા કેસ, ૪૮૩ના મોત

દેશમાં કોરોનાના કેસોમાં આજે કંઈક ઘટાડો જોવા મળ્યો છે. આરોગ્ય મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલ લેટેસ્ટ આંકડાઓ મુજબ છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૩૫,૩૪૨ નવા કેસ સામે આવ્યા છે જ્યારે ૩૮૭૪૦ … Read More

કોરોના ડેલ્ટ આગામી દિવસોમાં સૌથી ઝડપથી ફેલાનારું વેરિયન્ટ બની જશે

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને કહ્યું છે કે, કોરોનાનું ડેલ્ટા વેરિયન્ટ લગભગ-લગભગ દુનિયાના ૧૦૦ દેશો સુધી ફેલાઈ ચુક્યું છે અને ચેતવણી આપી છે કે આવનારા દિવસોમાં આ સૌથી ઝડપથી ફેલાનારું વેરિયન્ટ બની … Read More

અમદાવાદ જિલ્લામાં કોરોનાની ત્રીજી લહેર પહેલાં બાળકોનો સર્વે કરાયો

૧૦૬૮ બાળકો હાઇરિસ્કવાળા હોવાનું ખૂલ્યુંકોરોનાની સંભવિત ત્રીજી લહેરને ધ્યાનમાં રાખીને અમદાવાદ જિલ્લા વિસ્તારમાં બાળકોનો સર્વે હાથ ધરવામાં આવ્યો છે. અમદાવાદમાં અંદાજે દોઢ લાખ બાળકોનો સર્વે કરાયો છે. જેમાં ૦ થી … Read More