ખેડામાં ૧૮,૪૫૦ મેટ્રીક ટન ખાતરનો જથ્થો ઠલવાયો

ખેડા જિલ્લામાં રવિ સીઝન ની શરૂઆત ટાણે ખેડૂતોને ખાતરની તંગી નહીં નડે. ખેડૂતો તમાકુ અને ઘઉં નો પાક લેવાની તૈયારી કરી રહ્યા છે, ત્યારે જ ૧૮,૪૫૦ મેટ્રીક ટન ખાતરનો જથ્થો … Read More

સુરેન્દ્રનગરના કોઠારીયાની કેનાલમાં નર્મદાનું પાણી આપવામાં ન આવતા ખેડૂતોમાં રોષ

સુરેન્દ્રનગરના કોઠારીયા ગામના ખેડૂતોને પાણી મળી રહે તે માટે ૧૦ વર્ષ પહેલા ધોરીયા નાની કેનાલની સુવિધા કરવામાં આવી હતી. પરંતુ આજદિન સુધી પાણીના બદલે તંત્ર દ્વારા સાફસફાઇ જ કરવામાં આવતા … Read More

સુરેન્દ્રનગરના બજાણાની સીમમાં નર્મદા કેનાલનું પાણી ખેતરોમાં ફરી વળતા ખેડૂતો પાયમાલ

પાટડી તાલુકાનાં બજાણા ગામની સીમમાંથી પસાર થતી અને ખંડેર બનેલી નર્મદા કેનાલનું પાણી ખેતરોમાં ફરી વળતા ખેડૂતોને નુકસાનીનો સામનો કરવો પડે તેવી સ્થિતિ સર્જાઈ હોવાનું જાણવા મળ્યું છે. આ અંગેની … Read More

કેન્દ્રીય કેબિનેટે ખેડૂતો માટે રવિ પાકના MSP માં વધારાનો લીધો મોટો ર્નિણય

દિવાળી પહેલા સરકારે ખેડૂતોના ખાતામાં પીએમ કિસાન નિધિનો ૧૨મો હપ્તો રિલીઝ કર્યો. તેના એક દિવસ બાદ ફરીથી એક ખુશખબર આપ્યા છે. કેન્દ્રીય કેબિનેટે રવિ પાકના MSP માં વધારો કર્યો છે. … Read More

પ્રધાનમંત્રી મોદીએ અન્નદાતા ખેડૂતોને દિવાળીની ગિફ્ટ રૂપે ખાતામાં ૨૦૦૦ રૂપિયા ટ્રાંસફર કર્યા

પ્રધાનમંત્રી મોદીએ દિલ્હીના ભારતીય કૃષિ અનુસંધાન ભવનમાં પીએમ કિસાન સમ્માન સંમેલનનું ઉદ્ધાટન કર્યું હતું. આ અવસર પર પીએમ કિસાન યોજના અંતર્ગત ખેડૂતો માટે ૧૬ હજાર કરોડ રૂપિયાના ૧૨મો હપ્તો જાહેર … Read More

ઉત્તર ગુજરાતના ખેડૂતો માટે ૪ હજાર મેટ્રિક ટન ખાતરનો જથ્થો મહેસાણા ખાતે આવી પહોંચ્યો

ઉત્તર ગુજરાતમાં પિયત માટે નર્મદાના નીર મળી રહ્યા છે. ત્યારે રવિ ઋતુમાં રાયડો, જીરું, ઘઉં, ચણા સહિતના પાકોનું મોટા પાયે વાવેતર થાય છે. રવિ વાવેતર માટે ખેડૂતોને રાસાયણિક ખાતર સમયસર … Read More

ભાલ પંથકના ખેડૂતોની જમીન ઔદ્યોગિક એકમોને આપવાની સામે ખેડૂતોનો વિરોધ

ભાવનગર જિલ્લામાં પ્રવેશતાં ખંભાતની ખાડીને અડીને આવેલી લાખો એકર જમીન આજે ભાલ પંથક તરીકે ઓળખાય છે. રાજાશાહી કાળમાં ભાવનગર જિલ્લાનું વલ્લભીપુરના ગામ “વળા” બંદર તરીકે પ્રખ્યાત હતું પરંતુ કાળ ક્રમે … Read More

મોદી સરકારે ખેડૂતોને કૃષિના સુવર્ણ દોર તરફ લઈ જઈ રહી છે : નરેન્દ્રસિંહ તોમર

આપણા લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય દ્વારા છેલ્લા આઠ વર્ષમાં કરેલા સર્વાંગી પ્રયાસોના પરિણામો સમાજમાં સ્પષ્ટ દેખાઈ રહ્યા છે. મંત્રાલય દ્વારા પહેલા યોજનાઓ અને … Read More

નર્મદાના પાણીની માંગ સાથે પાલનપુરમાં ખેડૂતોની રેલી

વડગામ તાલુકાના ખેડૂતો છેલ્લા ૨૫ વર્ષથી કરમાવાદ તળાવ તેમજ મુક્તેશ્વર ડેમમાં પાણી ભરવાની માગ કરી રહ્યા છે. જોકે, આજદીન સુધી આ માગ ન સંતોષાતા ખેડૂતોએ આંદોલનનો માર્ગ અપનાવ્યો છે. પાલનપુર … Read More

વલસાડમાં ભારે પવન સાથે વરસાદ પડતા ખેડુતોને કેરીના પાકમાં નુકશાનની ભીતી

વલસાડ શહેરમાં સંભવિત વાવાઝોડાની અસર જોવા મળી હતી, જેમાં શહેરમાં ભારે પવન ફૂંકાયો હતો, જેને લઈ અરપીએફ ગ્રાઉન્ડ આગળ આવેલા એક ઝાડની મહાકાય ડાળી તૂટી ગઈ હતી. ત્યારે ઝાડ નીચે … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news