વિશ્વમાં પ્રદૂષિત હવાને કારણે દર વર્ષે 7 મિલિયન લોકો અકાળે મૃત્યુ પામે છે

જીનેવા: સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે આજે બુધવારે 6 સપ્ટેમ્બરના રોજ જણાવ્યું હતું કે વિશ્વભરમાં પ્રદૂષિત હવાના કારણે દર વર્ષે 7 મિલિયનથી વધુ લોકો અકાળે મૃત્યુ પામે છે. એન્ટોનિયો ગુટેરેસે … Read More