જીસીસીઆઇ દ્વારા વિશ્વ રક્તદાતા દિવસ નિમિત્તે રક્તદાન શિબિર યોજાઇ

રક્તદાન મહાદાન છે. રક્તદાન વિશે જાગૃતતા ફેલાવવા અને રક્તદાતાઓનો આભાર વ્યક્ત કરવા માટે વર્ષ 2007થી 14 જૂનના રોજ વિશ્વ રક્તદાતા દિવસની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે ગુજરાત ચેમ્બર ઑફ કોમર્સ … Read More

અમદાવાદના રખિયાલમાં લાકડાના ગોડાઉનમાં ભીષણ આગ, કોઈ જાનહાનિ નહિ

અમદાવાદના રખિયાલમાં સોમવારે સવારે ૯.૩૦ વાગે આગ લાગવાની ઘટના સામે આવી હતી. ઓઢવની ચાલી પાસે લાકડાના ગોડાઉનમાં અચાનક આગ ફાટી નીકળતા સ્થળ ઉપર હાજર લોકોએ ફાયરબ્રિગેડને જાણ કરતા ફાયરની પાંચ … Read More

રાજ્યમાં આગામી ૫ દિવસમાં અમદાવાદ સહિત દ.ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે

નેઋૃત્વ ચોમાસું કેરળ થઈ ને ગોવા અને મહારાષ્ટ્ર ના મુંબઈ બાદ દક્ષિણ ગુજરાત  માં પ્રવેશે છે. ગુજરાત માં ધીમે ધીમે ચોમાસા ની શરૂઆત થઇ ગઇ છે. દક્ષિણ ગુજરાતમાં ચોમાસુ સક્રિય … Read More

તાઉતે વાવાઝોડામાં ધ્વસ્ત થયેલ વૃક્ષો બાદ ૨૦૦૦ નવા વૃક્ષો ઉભા કરાયા

રાજયમાં તાઉ તે વાવઝોડાના કારણે અમદાવાદ શહેરમાં ભારે પવન અને વરસાદ પડ્યો હતો. જેના કારણે શહેરમાં અનેક વિસ્તારોમાં ઝાડ પડી ગયા હતા. સાબરમતી રિવરફ્રન્ટ (ઇસ્ટ અને વેસ્ટ)ના રોડ પર અનેક … Read More

શાહઆલમમાં મોડી રાત્રે ફ્લેટની ગેલેરી તૂટી પડી કોઈ જાનહાની નહિ

અમદાવાદના શાહ આલમ વિસ્તારમાં ગુજરાત ટુડે પ્રેસની ઓફિસની સામે આવેલા નવાબ એપાર્ટમેન્ટની ગઈ કાલે ગેલેરી અચાનક ધડાકાભેર તૂટી પડી હતી, સદનસીબે સમગ્ર બનાવમાં કોઈ જાનહાનિ થઈ ન હતી. સમગ્ર બનાવની … Read More

ગુજરાત ચેમ્બર ઑફ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના માધ્યમથી વટવા એસોસિએશન 45000 વૃક્ષોના વાવેતરના અભિયાનનો પ્રારંભ

આજે દેશભરમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે અનેક સામાજિક અને ઔદ્યોગિક સંસ્થાઓ દ્વારા વૃક્ષોનું વાવેતર કરવામાં આવી રહ્યું છે. ત્યારે વટવા ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા વિશ્વ પર્યાવરણ … Read More

ચોમાસા પહેલાં તંત્ર એલર્ટ બન્યુંઃ મચ્છરોના શંકાસ્પદ બ્રિડિંગ સ્થાન શોધવાના શરુ કર્યા

ચોમાસાની ઋતુમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વધે છે.અને છેલ્લા એક વર્ષથી તો કોરોનાની મહામારી પણ છે.ત્યારે ચોમાસું શરૂ થાય તે પહેલાં અમદાવાદ જિલ્લાના મેલેરિયા શાખા એક્શનમાં આવી ગયું છે અને … Read More

વેજલપુર ક્રોસિંગ પાસે આગની ઘટનાઃ દરેક પરિવારને ૨૫ લાખનું વળતર ચૂકવવા માંગ

અમદાવાદમાં મંગળવારે વેજલપુર ક્રોસિંગ પાસે સૂર્યનગર વસાહતમાં આગની ઘટનામાં અસરગ્રસ્ત દરેક પરિવારને ૨૫ લાખનું વળતર આપવાની માંગ કરાઇ છે. નવસર્જન ટ્રસ્ટ દ્વારા મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખી આગથી આર્થિક રીતે … Read More

વેજલપુરમાં આગ ૩૦ ઝૂંપડાં બળીને ખાક, ૨૫ જેટલા પરિવારો બેઘર બન્યા

સાહેબ, હવે શું કરીશું, અમે તો નિરાધાર થઈ ગયા. અમારી બધી મિલકતો અને સામાન બળી ગયો. અમારા દાગીના અને રૂપિયા બળી ગયા. સાહેબ, હવે શું કરવું. મારા છોકરાના હજી હમણાં … Read More

અમદાવાદના લાંભા ગામના તળાવમાં હજારો માછલીઓના મોત,ઓક્સિજનના અભાવે માછલીઓના મોતનું પ્રાથમિક તારણ

અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા લાંભા ગામના તળાવમાં ગુરૂવારે હજારોની સંખ્યામાં મૃત અવસ્થામાં માછાલીઓ જોવા મળી હતી. અમદાવાદ શહેરમાં પૂર્વ વિસ્તારમાં આવેલા લાંભા ગામમાં આવેલું તળાવ કોર્પોરેશન દ્વારા સંચાલિત છે. … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news