વેજલપુર ક્રોસિંગ પાસે આગની ઘટનાઃ દરેક પરિવારને ૨૫ લાખનું વળતર ચૂકવવા માંગ

અમદાવાદમાં મંગળવારે વેજલપુર ક્રોસિંગ પાસે સૂર્યનગર વસાહતમાં આગની ઘટનામાં અસરગ્રસ્ત દરેક પરિવારને ૨૫ લાખનું વળતર આપવાની માંગ કરાઇ છે. નવસર્જન ટ્રસ્ટ દ્વારા મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખી આગથી આર્થિક રીતે … Read More

વેજલપુરમાં આગ ૩૦ ઝૂંપડાં બળીને ખાક, ૨૫ જેટલા પરિવારો બેઘર બન્યા

સાહેબ, હવે શું કરીશું, અમે તો નિરાધાર થઈ ગયા. અમારી બધી મિલકતો અને સામાન બળી ગયો. અમારા દાગીના અને રૂપિયા બળી ગયા. સાહેબ, હવે શું કરવું. મારા છોકરાના હજી હમણાં … Read More