આરોગ્યવર્ધક મશરૂમની ખેતીમાં ઉછાળો આવ્યો, જમ્મુ કાશ્મીરમાં લોકો કરી રહ્યાં છે પાર્ટ ટાઈમ ખેતી

જમ્મુઃ જમ્મુ કાશ્મીરમાં મશરૂમની ખેતીમાં ઉછાળો આવ્યો છે. મોટી સંખ્યામાં લોકો આ ખેતી તરફ વળી રહ્યા છે. સૌથી મોટી વાત એ છે કે મશરૂમની ખેતી પાર્ટ ટાઈમ કામ છે, જેમાં … Read More

જાણો કેમ કપાસના વાવેતર કરતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો

કપાસના વાવેતરમાં લાલ જીવાત અને ઇયળોનો ઉપદ્રવ ભાવનગરઃ જિલ્લાના ખેડૂતો પર એક બાદ એક સંકટ આવી રહ્યા છે. કમોસમી વરસાદના માર બાદ વધુ એક સંકટે ખેડૂતોની ઊંઘ હરામ કરી દીધી … Read More

ખેડૂત જોગઃ જીરૂંનો પાક ચરમી (કાળીયો)ના રોગથી પ્રભાવિત થઈ શકે છે

ગાંધીનગરઃ જીરૂંનો પાક કમોસમી વરસાદ/માવઠા તેમજ વાદળછાયા અને ભેજવાળા હવામાન પ્રત્યે ખુબ જ સંવેદનશીલ હોઈ, ચરમી (કાળીયો)ના રોગથી પ્રભાવિત થઈ શકે છે. જીરૂના પાકને આ રોગથી બચાવવા આવા સમયે પિયત … Read More

ગુજરાતમાં બે દિવસ વરસાદની આગાહી, ઉત્તર ગુજરાતના અરવલ્લી, સાબરકાંઠામાં શિયાળામાં વરસાદ પડ્યો

અમદાવાદઃ ગુજરાતમાં ભરશિયાળે માવઠું વરસ્યું છે. બે દિવસ હવામાન વિભાગે ગુજરાતમાં માવઠાની આગાહી આપી છે. આ વચ્ચે શનિવારે રાતથી રાજ્યના અનેક જિલ્લામાં કમોસમી વરસાદ ખાબક્યો છે. સાબરકાંઠા, અરવલ્લી, વડોદરા તેમજ … Read More

ગુજરાતમાં ખેડૂતોનાં મોઢે આવેલો કોળિયો કમોસમી વરસાદે છીનવ્યો

કપાસ, બાજરી, જુવાર અને બાગાયતી પાકને ભારે નુકશાન ભાવનગરઃ જિલ્લામાં થયેલા માવઠાએ ખેડૂતોની કમર તોડી નાખી છે. બે દિવસ પૂર્વે ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો, જેના કારણે ખેડૂતોના … Read More

કમોસમી માવઠાને પગલે પ્રવક્તા મંત્રી ઋષિકેશભાઈ પટેલનું નિવેદન

ગાંધીનગરઃ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ૨ દિવસથી વરસતા કમોસમી માવઠા અંગે વાત કરતા પ્રવક્તા મંત્રી ઋષિકેશભાઇ પટેલે જણાવ્યું હતું કે, હવામાન વિભાગ દ્વારા તારીખ ૨૬ અને ૨૭મીએ માવઠાની આગાહી અગાઉથી જ … Read More

હાથમતી જળાશયમાંથી પાણી છોડાતા સાબરકાંઠા અને ગાંધીનગર જિલ્લાના ખેડૂતોને સિંચાઈનો લાભ મળશે

સાબરકાંઠાઃ સાબરકાંઠા અને ગાંધીનગર જિલ્લાના ખેડૂતોને હાથમતી જળાશયમાંથી રવી સિઝન માટે સિંચાઈનુ પાણી છોડવામાં આવશે. ખેડૂતોએ રવી સિઝનને લઈ વાવેતર સારા પ્રમાણમાં કર્યુ છે. જેને લઈ ખેડૂતોને હવે સિંચાઈનુ પાણી … Read More

સફળતાઃ ડેન્ગ્યુના મચ્છર પાછળની બાયોકેમિસ્ટ્રીનો થયેલો ખુલાસો ટકાઉ કૃષિ પદ્ધતિઓ માટેનો માર્ગ મોકળો કરી શકે છે

મંડી: સંશોધકોએ ડેન્ગ્યુ પેદા કરતા મચ્છરના ઈંડાને કઠોર પરિસ્થિતિઓમાં પણ જીવંત રાખે છે તે બાયોકેમિકલ પ્રક્રિયાઓ શોધી કાઢી છે. ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી મંડી અને ઈન્સ્ટિટ્યૂટ ફોર સ્ટેમ સેલ સાયન્સ … Read More

કૃષિઃ રવિ પાકના વાવેતર પહેલા રાજ્ય સરકારે વધુ પાણી છોડવાનો કર્યો નિર્ણય

અમદાવાદઃ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ખેડૂતો માટે રાહતના સમાચાર છે. ગુજરાત સરકારે રવિ પાકના વાવેતર પહેલા પાણી છોડવાનો મહત્વનો નિર્ણય કર્યો છે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સિંચાઈ અને પીવાનું પાણી … Read More

મગફળીનાં ૧૫૦૦થી વધુના ભાવ મળતા બનાસકાંઠામાં ખેડૂતોમાં છવાયો આનંદ

બનાસકાંઠાઃ બનાસકાંઠા જિલ્લામાં ચાલુ વર્ષે મગફળીનું બમ્પર ઉત્પાદન થયું છે. જેને લઈને ડીસા માર્કેટયાર્ડ સહિતના માર્કેટયાર્ડ મગફળીની આવકથી ઉભરાઈ રહ્યા છે. તો ખેડૂતોને ખુલ્લા માર્કેટમાં મગફળીના ખુબ જ સારા ભાવો … Read More