‘મન કી બાત’માં વડાપ્રધાને કહ્યું, “દેશમાં પૂરના કારણે લોકોને પરેશાની વેઠવી પડી”

વડાપ્રધાન નરેન્દ્ર મોદી મન કી બાત કાર્યક્રમને સંબોધિત કરી રહ્યા છે. ‘મન કી બાત’ કાર્યક્રમમાં પીએમ મોદીએ વરસાદ અને પૂરના કારણે થયેલી તબાહી વિશે વાત કરી હતી. પીએમ મોદીએ કહ્યું … Read More

ઉત્તર કોસ્ટલ આંધ્રપ્રદેશમાં ચક્રવાતની શક્યતા: હવામાન વિભાગ

અમરાવતી: હવામાન કેન્દ્રે રવિવારે જણાવ્યું હતું કે 31મી જુલાઈ, 1 અને 2 ઓગસ્ટના રોજ ઉત્તર તટીય આંધ્ર પ્રદેશ અને યાનમમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદ અને ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવના છે. … Read More

અમદાવાદી મનોદિવ્યાંગ કોંગો પ્લેયર પાર્થ બીરજે દક્ષિણ કોરિયાના મ્યુઝિક ફેસ્ટિવલમાં મચાવશે ધૂમ

અમદાવાદઃ અમદાવાદ, ગુજરાત અને ભારત માટે ગૌરવપૂર્ણ પ્રસંગ બનવા જઈ રહ્યો છે. અમદાવાદી મનોદિવ્યાંગ કોંગો પ્લેયર પાર્થ બીરજેની આગામી દિવસોમાં  દક્ષિણ કોરિયામાં યોજાનારા ઇન્ટરનેશનલ મ્યુઝિક આર્ટ ફેસ્ટિવલમાં સમગ્ર ભારતમાંથી પસંદગી … Read More

તીવ્ર ગરમીની ઝપેટમાં જાપાન, ઘણા પ્રાંતોમાં હીટ વેવની ચેતવણી

ટોક્યો: જાપાનના 47 માંથી 40 રાજ્યોમાં તીવ્ર ગરમી વચ્ચે હીટ વેવની ચેતવણી જારી કરવામાં આવી છે. જાપાનની હવામાન એજન્સી (JMA)એ આ માહિતી આપી છે. જાપાનના હવામાન વિભાગે કેન્ટો, ટોકાઈ, કંસાઈ … Read More

ભારત આબોહવા પરિવર્તન પર વૈશ્વિક લડાઈનું નેતૃત્વ કરવા માંગે છે

ચેન્નઈઃ કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રી ભૂપેન્દ્ર યાદવે 28 જુલાઇ શુક્રવારે જણાવ્યું હતું કે વિશ્વની સૌથી વધુ વસ્તી ધરાવતું લોકશાહી અને સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા તરીકે, ભારત જી-20 … Read More

જૈવવિવિધતા સંરક્ષણ પર પગલાં લેવામાં ભારત મોખરે: મોદી

ચેન્નાઈ: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે જણાવ્યું હતું કે ભારત એક વિશાળ વિવિધતા ધરાવતો દેશ છે અને જૈવવિવિધતાના સંરક્ષણ,  પુનઃસ્થાપન અને સંવર્ધન પર પગલાં લેવામાં સતત અગ્રેસર રહ્યો છે. વીડિયો … Read More

દરિયા કિનારે 51 વ્હેલ માછલીયો મૃત્યુ પામી, પશ્ચિમ ઓસ્ટ્રેલિયામાં બની ઘટના

સિડનીઃ પશ્ચિમ ઓસ્ટ્રેલિયાના દક્ષિણ-પશ્ચિમમાં ચેનેસ કિનારે રાતભર ફસાયેલી 51 વ્હેલ માછલીયો મૃત્યુ પામી છે. રાજ્યના ડીબીસીએ એ બુધવારે પુષ્ટિ કરતા જણાવ્યું કે “ઉદ્યાન અને વન્યજીવન સેવાના કર્મચારીઓ રજિસ્ટર્ડ સ્વયંસેવકો અને … Read More

ફોરેસ્ટ કન્ઝર્વેશન એમેન્ડમેન્ટ બિલ 2023 લોકસભામાં થયું પસાર

નવી દિલ્હી:  મણિપુરના મુદ્દા પર વિપક્ષમાં ભારે હોબાળો વચ્ચે બુધવારે ધ્વનિમત દ્વારા ફોરેસ્ટ કન્ઝર્વેશન એમેન્ડમેન્ટ બિલ, 2023 પસાર થયા બાદ ગૃહની કાર્યવાહી દિવસભર માટે સ્થગિત કરવામાં આવી હતી. કેન્દ્રીય વન … Read More

૨૭ જુલાઈથી ૫ ઓગસ્ટમાં સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ થશે : અંબાલાલ પટેલ

આગાહીકાર અંબાલાલ પટેલે આ વખતે જે આગાહી કરી છે, જો એવી સ્થિતિ ઉભી થઈ તો પથારી ફરી જશે. આગાહીકાર અંબાલાલ પટેલે આ વખતે આગાહી કરી છેકે, ફરી એકવાર ગુજરાતમાં બિપોરજોય … Read More

દિલ્હી એરપોર્ટ પર સ્પાઈસ જેટના વિમાનમાં લાગી આગ

દિલ્હી એરપોર્ટ પર સ્પાઈસ જેટના વિમાનમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. વિમાનને રિપેરિંગ માટે લઈ જઈ રહ્યા હતા, તે સમયે અચાનક તેમાં આગ લાગી અને ધુમાડા નીકળી રહ્યા હતા. … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news