જૈવવિવિધતા સંરક્ષણ પર પગલાં લેવામાં ભારત મોખરે: મોદી

ચેન્નાઈ: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે જણાવ્યું હતું કે ભારત એક વિશાળ વિવિધતા ધરાવતો દેશ છે અને જૈવવિવિધતાના સંરક્ષણ,  પુનઃસ્થાપન અને સંવર્ધન પર પગલાં લેવામાં સતત અગ્રેસર રહ્યો છે. વીડિયો … Read More

ગુજરાતમાં કૌશલ્યવાન યુવાનો માટે રોજગારીના દ્વાર ખુલ્લા છે – મંત્રી બલવંતસિંહ રાજપૂત

વડોદરામાં જી-૨૦ અને એલ-૨૦ અંતર્ગત કૌશલ્ય વિકાસ અને સ્ત્રી સશક્તિકરણ સંદર્ભે રાજ્ય કક્ષાનો સેમિનાર સંપન્ન સ્ત્રી સશક્તિકરણ અંગેની જાગૃતિ તેમજ યુવાઓને સ્કિલબેઝ સ્થાનિક રોજગારી મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી … Read More

સ્વચ્છતા અભિયાન જન આંદોલન બનવું જોઈએઃ શિંદે

મુંબઈ: મહારાષ્ટ્રમાં જી-20 કાઉન્સિલના પર્યાવરણ અને આબોહવા ટકાઉપણું પર કાર્યકારી જૂથની ત્રીજી બેઠક રવિવારે ‘જી-20 કોસ્ટલ ક્લીનઅપ’ અભિયાન સાથે શરૂ થઈ. રાજ્યપાલ રમેશ બૈસ અને મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને જી-20 … Read More

હિંમતનગર શહેરમાં જી-૨૦ અંતર્ગત ટ્રાફિક એવરનેસ અને પર્યાવરણ ની જાળવણી માટે રેલી નું આયોજન

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરમાં ય્ ૨૦ અંતર્ગત મંગળવાર તારીખ ૨૮ ના રોજ સવારે પોલીસ હેડ ક્વાર્ટર્સથી પોલીસ વિભાગની એક રેલી યોજાઇ હતી જેમાં શહેરની અનેક સ્કૂલો ના વિદ્યાર્થીઓ પણ જોડાયા … Read More