ઈસરોએ જાહેર કરી ચંદ્રયાન-3 લેન્ડરના કેમેરામાંથી લેવામાં આવેલી તસવીરો

ચેન્નાઈ: ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ઇસરો) એ શુક્રવારે ચંદ્રયાન-3 લેન્ડરના લેન્ડર મોડ્યુલ (LM)થી અલગ થયા પછી તરત જ કેમેરા-1 દ્વારા લેવામાં આવેલી તસવીરો જાહેર કરી. ઈસરોએ આજે ​​અહીં જણાવ્યું હતું … Read More

ઉત્તરાખંડ-હિમાચલમાં ત્રાટકેલી વરસાદી આફત કુદરતી કે માનવસર્જીત? વરસાદી આફતથી કેમ ડુબી ગયા આ શહેરો

નવીદિલ્હી: હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના પહાડોમાં તબાહી સર્જાઈ છે. અહીં સદીઓથી બનેલા ભગવાનના મંદિરો ધરાશાયી થઈ રહ્યા છે. દાયકાઓથી માણસોએ બનાવેલા મકાનો નષ્ટ થઈ રહ્યા છે અને ઐતિહાસિક શહેરોનું અસ્તિત્વ … Read More

હિમાચલમાં તરણા ટેકરી હવે તુટી જવાના આરે, લોકો ઘર છોડીને ભાગ્યા, અત્યાર સુધીમાં ૩૩૦ લોકોના મોત

હિમાચલપ્રદેશઃ હિમાચલ પ્રદેશમાં વરસાદ અને ભૂસ્ખલનથી ભારે મુશ્કેલી સર્જાઈ છે. અત્યાર સુધીમાં ૩૩૦ લોકોના મોત થયા છે, જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. ૧૩ ઓગસ્ટથી અત્યાર સુધીમાં ૭૪ લોકોએ અકસ્માતમાં … Read More

33માં ભૂચર મોરી શહીદ શ્રધ્ધાંજલિ સમારોહ 2023ના સંકલન માટે કન્વિનર અને સહ-કન્વિનરની નિમણુંક કરાઈ

આગામી મહિનાની 6 સપ્ટેમ્બર તારીખે ભૂચર મોરી શહીદ શ્રદ્ધાંજલિ સમારોહ આયોજિત થવા જઇ રહ્યો છે, ત્યારે આ સમારોહ માટે કન્વિનર અને સહ-કન્વિનરની નિમણુંક કરવામાં આવી છે. તાજેતરમાં તારીખ 15 ઓગસ્ટના … Read More

આકાશી આફતઃ હિમાચલમાં વરસાદે તબાહી મચાવી, અત્યાર સુધીમાં ૭૧ લોકોના મોત

હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના પહાડોમાં તબાહી સર્જાઈ છે. અહીં સદીઓથી બનેલા ભગવાનના મંદિરો ધરાશાયી થઈ રહ્યા છે, મકાનો નષ્ટ થઈ રહ્યા છે અને ઐતિહાસિક શહેરોનું અસ્તિત્વ જોખમમાં છે. સિમલા જેવું … Read More

Zero Effect Zero Defect- ZED સર્ટીફીકેશન લઘુ ઉદ્યોગોને વૈશ્વિક બજારમાં સ્પર્ધાત્મક બનાવવા ઉપયોગી

MSME એકમોને ZED સર્ટીફિકેશન માટેની પાત્રતા મેળવવા થયેલા ખર્ચના ૫૦% લેખે મહત્તમ રૂ. ૫૦,૦૦૦ સુધીની રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવે છે સહાય UDYAM ૨જીસ્ટ્રેશન પોર્ટલ પર નોંધાયેલા MSME એકમો મેળવી … Read More

હર હર મહાદેવઃ શ્રાવણ માસના પ્રથમ દિવસે સોમનાથ મંદિરમાં ભક્તોનું ઘોડાપુર

ગીર સોમનાથઃ ગુજરાતમાં આજથી શ્રાવણ માસનો પ્રારંભ થયો છે. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથમાં શ્રાવણ માસના પ્રથમ દિવસે માનવ મહેરામણ ઉમટી છે. દેશ વિદેશથી સોમનાથ મહાદેવના દર્શને લાખો શ્રદ્ધાળુઓ પહોંચવાના છે. ત્યારે … Read More

જામનગર ખાતે એમએલએ અને મેયર વચ્ચેની રકઝક મુદ્દે ગુજરાત ભાજપના અધ્યક્ષ સી.આર.પાટીલે આપ્યું નિવેદન

રિવાબા જાડેજા : અમુક લોકોને ભાન નથી પડતી અને સ્માર્ટ બનવા જાય છે મેયર : ‘તમે મેયર સાથે વાત કરો છો, તમે અહીંથી ચાલ્યા જાવ જામનગરમાં મારી માટી મારો દેશ’ … Read More

મોટા સમાચારઃ ચંદ્રયાન-3નો મહત્વપૂર્ણ પડાવ પૂર્ણ, પ્રોપલ્શન મોડ્યુલથી અલગ થયું વિક્રમ લેન્ડર

ચેન્નાઈઃ ચંદ્ર પર વિજય મેળવવા નીકળેલા ચંદ્રયાન-3 એ ગુરુવારે તેના મિશનમાં વધુ એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન પાર કર્યું છે,  જેમાં વિક્રમ લેન્ડર મોડ્યુલ સફળતાપૂર્વક પ્રોપલ્શન મોડ્યુલથી અલગ થઈ ગયું અને તેની … Read More

દેહરાદૂન જિલ્લામાં ભૂસ્ખલનથી નવ મકાનો અને સાત ગૌશાળા નષ્ટ

દેહરાદૂન:  ઉત્તરાખંડના દેહરાદૂન જિલ્લાના વિકાસ નગર તાલુકા હેઠળના મદર્સૂ, મજરા જાખનમાં બુધવારે બપોરે ભૂસ્ખલનને કારણે કુલ નવ ઈમારતો અને સાત ગૌશાળા ધરાશાયી થઈ ગઈ હતી. દિવસના કારણે કોઈ માનવ કે … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news