ઉત્તરાખંડ-હિમાચલમાં ત્રાટકેલી વરસાદી આફત કુદરતી કે માનવસર્જીત? વરસાદી આફતથી કેમ ડુબી ગયા આ શહેરો

નવીદિલ્હી: હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના પહાડોમાં તબાહી સર્જાઈ છે. અહીં સદીઓથી બનેલા ભગવાનના મંદિરો ધરાશાયી થઈ રહ્યા છે. દાયકાઓથી માણસોએ બનાવેલા મકાનો નષ્ટ થઈ રહ્યા છે અને ઐતિહાસિક શહેરોનું અસ્તિત્વ … Read More

ભારત પર સૌથી મોટો ખતરો, તેજીથી ઓગળી રહ્યો છે હિમાલયનો ગ્લેશિયર

હિમાલયનો ગ્લેશિયર ઓગળવાથી સાઉથ એશિયા પર ગંભીર ખતરો મંડરાઈ રહ્યો છે. હિમાલય વારંવાર ખતરાનું આલાર્મ વગાડે છે પરંતુ સરકારો પાસે હિમાલયને લઈ કોઈ ઠોસ ઉપાય નથી. કેમ કે એટલું તો … Read More

ઉત્તરાખંડમાં ૨૦૧૩નું પુનરાવર્તનઃ કેદારનાથ પ્રલયમાં ૫૦ હજારથી વધુ લોકો ગુમ થયા હતા

વિશાળ હિમાલય પર્વતના ખોળામાં કેદારનાથ ધામ છે. આ ચારધામ યાત્રાના ચાર સ્તંભોમાંથી એક છે અને હિન્દુઓના મુખ્ય તીર્થસ્થળોમાં તેની ગણતરી થાય છે. જૂન ૨૦૧૩માં દેવભૂમિ કહેવાતા રાજ્ય ઉત્તરાખંડમાં દેશની સૌથી … Read More