જમ્મુ કાશ્મીરમાં વહેલી સવારે ૫ની તીવ્રતાનો ભૂંકપ આવ્યો

જમ્મુ કાશ્મીરમાં વહેલી સવારે ૫.૩૫ કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જેથી ડરના માર્યે લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. અત્યાર સુધી આ ભૂકંપના આંચકામાં કોઈ જાનમાલની નુકસાની સામે આવી નથી. … Read More

વડાપ્રધાન મોદીએ ડેનમાર્કના મહારાણી સાથે મુલાકાત કરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસના યુરોપ પ્રવાસના બીજા દિવસ ડેનમાર્ક પહોંચ્યા. અહીં તેમનું ખુબ ઉષ્માભર્યું સ્વાગત કરાયું. પીએમ મોદી જ્યારે ડેનમાર્ક પહોચ્યા ત્યારે ડેનિશ પ્રધાનમંત્રી Mªte Frederiksen પોતે તેમનું … Read More

ભારતીયો માટેનો વડાપ્રધાનનો પ્રેમ જોઈ ડેન્માર્કના વડાપ્રધાન દંગ રહી ગયા

ડેનમાર્કની રાજધાની કોપેનહેગનના એરપોર્ટ પર પીએમ મોદીનું ભવ્ય સ્વાગત કર્યા બાદ ડેનમાર્કના પીએમ મેટ્ટે ફ્રેડરિક્સેન તેમને પીએમ આવાસ ઉપર પણ લઈ ગયા. તેમણે ત્યાં પીએમ મોદીને એક પેન્ટિંગ પણ દેખાડી … Read More

કાળઝાળ ગરમીના કારણે ચામડીના કેન્સરના કેસ વધ્યાં

દેશ ભારે ગરમીનો સામનો કરી રહ્યો હોવાથી, ઓન્કોલોજિસ્ટ્‌સ ક્લાઈમેટ ચેન્જ નિષ્ણાતો, રાજકારણીઓ અને જનતાને વધતા યુ.વી. ઈન્ડેક્સ પર ધ્યાન આપવાનું આહ્વાન કરી રહ્યા છે. કુલ મળાવીને કર્ણાટકના ૩૧ જિલ્લાઓમાંથી ૨૭ … Read More

વલસાડ ખાતે આવેલ મસાલા અને ઓઈલ મિલમાં અડધી રાતે લાગી ભીષણ આગ

  વલસાડ જિલ્લાના સેલવાસ ટોકરખાડા વિસ્તારમાં આવેલી સોરઠીયા મસાલા મિલમાં ગત મોડી રાત્રે અગમ્ય કારણસર આગ લાગતા ભારે અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. આગ લાગવાની ઘટનાને સેલવાસ ફાયર ફાઈટરની ટીમને થતાં તુરંત ઘટનાસ્થળે પહોંચી આગ ઉપર … Read More

હિંમતનગર ખાતે આવેલ બાલાજી વેફર્સ ની ફેક્ટરીમા લાગી આગ, આગ લાગતા મચી દોડધામ

  ઉનાળામાં આગ લાગવાની ઘટનાઓ વધી જતી હોય છે,. હિંમતનગરમાં એક ફેક્ટરીમાં આગ લાગવાની ઘટના સામે આવી છે, આ આગ કયા કારણસર ફેલાઇ તે સામે આવ્યુ નથી. હિંમતનગરમાં બાલાજી ફેક્ટરીમાં … Read More

કચ્છમાં ૩ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો

ભૂંકપ ઝોન ૫માં આવતા કચ્છ જિલ્લામાં આફ્ટરશોકનો સિલસિલો અવિરત રહેવા પામ્યો છે. ભૂંકપ ક્ષેત્રમાં અતિ સંવેદનશીલ વિસ્તાર ગણાતા સરહદી જિલ્લામાં નવા કેન્દ્રબિંદુ ધરાવતા સ્થળે ધરા ધ્રુજી ઉઠી હતી. માંડવી તાલુકાના … Read More

આવનારા સમયમાં ઈલેક્ટ્રીક વાહનોના ભાવ ઓછા થશે : નીતિન ગડકરી

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી સતત ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્હાન આપવા પર કામ કરી રહ્યાં છે. ઇલેક્ટ્રિક વાહનોનો ઉપયોગ વધવાથી પ્રદૂષણમાં ઘટાડો આવવાની સાથે તેલની મોંઘી કિંમતથી પણ રાહત મળી શકે છે. … Read More

મે મહિનામાં ગરમીમાંથી દેશવાસીઓને રાહત મળી શકશે

હીટવેવથી કંટાળેલાં લોકો માટે મે મહિનાનાં શરૂઆતનાં દિવસો રાહત લઇને આવ્યાં છે. ગત બે ત્રણ અઠવાડિયાથી દેશમાં હીટવેવ ચાલુ છે. હાલમાં હવામાન વિભાગનું કહેવું છે કે, આગામી થોડા દિવસો સુધી … Read More

જેતપુરમાં દેશના પ્રથમ ડાઈ વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ ડેમોન્સ્ટ્રેશન પ્લાન્ટનું કરાયું લોકાર્પણ

ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર મુંબઈ દ્વારા રાજકોટના જેતપુરમાં રેડિએશન ટેકનોલોજી બેઇઝ્ડ વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ ડેમોન્સ્ટ્રેશન પ્લાન્ટનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સેન્ટરના ડાયરેક્ટર ડો.અજીતકુમાર મોહંતીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news