૨૭ સપ્ટેમ્બર સુધી આ રાજ્યોમાં અતિભારે વરસાદની ફરી હવામાન વિભાગે કરી આગાહી

નવીદિલ્હીઃ ચોમાસાને લઈને અનેક અટકળો લગાવવામાં આવી રહી છે. સમગ્ર દેશમાં વરસાદને લઈને અસમંજસની સ્થિતિ છે. દેશના અનેક રાજ્યોમાં વરસાદને કારણે સામાન્ય જનજીવન હજુ પણ અસ્તવ્યસ્ત છે. દરમિયાન ભારતીય હવામાન … Read More

વિશ્વ પર્યાવરણ સ્વાસ્થ્ય દિવસ નિમિત્તે રાષ્ટ્રીય સેમિનારનું આયોજન

જયપુરઃ રાજસ્થાનની રાજધાની જયપુરમાં કનોડિયા પીજી વિમેન્સ કોલેજ એન્ડ ઈન્ટરનેશનલ સોસાયટી ફોર લાઈફ સાયન્સના સંયુક્ત ઉપક્રમે 26 સપ્ટેમ્બરના રોજ વિશ્વ પર્યાવરણીય સ્વાસ્થ્ય દિવસ નિમિત્તે એક રાષ્ટ્રીય સેમિનારનું આયોજન કરવામાં આવશે. … Read More

મોદીએ સ્વચ્છતા અભિયાનમાં જોડાવા અપીલ કરી

નવી દિલ્હી:  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને 1 ઓક્ટોબરના રોજ સ્વચ્છતા અભિયાનમાં જોડાવા માટે આહ્વાન કરતા કહ્યું છે કે આ મહાત્મા ગાંધીને સાચી શ્રદ્ધાંજલિ હશે. રવિવારે ઓલ ઈન્ડિયા રેડિયો પર તેમના … Read More

લિબિયામાં પૂરના કારણે 64 પેલેસ્ટાઈનના મોત

રામલ્લાહ:  પૂર્વી લિબિયામાં વિનાશક પૂરને કારણે ઓછામાં ઓછા 64 પેલેસ્ટિનિયનોના મોત થયા છે, જ્યારે 10 અન્ય હજુ પણ ગુમ છે. પેલેસ્ટાઈનના વિદેશ મંત્રાલયે રવિવારે આ જાણકારી આપી. મંત્રાલયના રાજકીય સલાહકાર અહેમદ … Read More

નવી વંદે ભારત ટ્રેન 16થી વધુ સુરક્ષા કવચથી છે સજ્જ, જાણો શું છે વિશિષ્ટ સુવિધાઓ

ચેન્નઇઃ દેશના વિભિન્ન ભાગમાં કનેક્ટિવિટી વધારવા માટે શરૂ કરવામાં આવેલી વંદે ભારત ટ્રેનને અત્યંત સુરક્ષિત બનાવી તેને સામસામે અથડાવાથી બચાવવા, આગથી સુરક્ષિત રાખી તથા તમામ દરવાજાઓ બંધ થવા પર જ … Read More

તાઈવાનની ફેક્ટરીમાં આગ, વિસ્ફોટમાં 10ના મોત, 100 ઘાયલ

તાઈપેઈ: દક્ષિણ તાઈવાનમાં શુક્રવારે એક ફેક્ટરીમાં આગ અને વિસ્ફોટમાં 10 લોકોના મોત થયા અને લગભગ 100 લોકો ઘાયલ થયા. મૃતકોમાં ચાર ફાયર ફાઈટર પણ સામેલ છે. સ્થાનિક મીડિયા અહેવાલો અનુસાર, … Read More

વરસાદી પાણીની આડમાં અંકલેશ્વરના પિરામણ નજીક આમલાખાડીમાં છોડાઇ રહ્યું છે દુષિત પાણી?

ભરૂચઃ એક તરફ વિસ્તારમાં વરસાદને કારણે લોકોની સ્થિતિ દયનીય જોવા મળી રહી છે, ત્યારે વરસાદી પાણીની આડમાં દુષિત પાણી છોડાઇ રહ્યું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યાં હતા. અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતની … Read More

બે મજબૂત વરસાદી સિસ્ટમ સર્જાતા ગુજરાતમા ફરી એકવાર ધોધમાર વરસાદનો રાઉન્ડ આવશે: અંબાલાલ પટેલ

ગાંધીનગરઃ ગુજરાતમા ફરી એકવાર ધોધમાર વરસાદનો રાઉન્ડ આવશે કારણ કે એક નહિ, બે મજબૂત વરસાદી સિસ્ટમ સર્જાઈ છે. વરસાદને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી પણ આવી ગઈ છે. તેમણે … Read More

‘જાપાન દ્વારા દરિયામાં દૂષિત પાણી છોડવું એ વૈશ્વિક વિશ્વાસ અને એકતા પર હુમલો છે’

હોનિયારા:  સોલોમન ટાપુઓના વડા પ્રધાન મનશ્શે સોગાવરેએ શુક્રવારે જાપાન દ્વારા સમુદ્રમાં પરમાણુ-દૂષિત પાણી છોડવાની ટીકા કરી અને તેને વૈશ્વિક વિશ્વાસ અને એકતા પર હુમલો ગણાવ્યો. મનશ્શે સોગાવરેએ યુએન જનરલ એસેમ્બલીની … Read More

ગેસ કન્ટેનર વિસ્ફોટમાં બેના મોત, છ ઘાયલ

મુંબઈ: મહારાષ્ટ્રના થાણે જિલ્લાના ઉલ્હાસનગરમાં સ્થિત સેન્ચ્યુરી રેયોન કંપનીના કન્ટેનરમાં શનિવારે થયેલા પ્રચંડ વિસ્ફોટમાં ઓછામાં ઓછા બે કામદારો માર્યા ગયા અને છ અન્ય ઘાયલ થયા. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર કન્ટેનરમાં … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news