ભારતમાં ચોમાસાના આગમનના એંઘાણ દૂર સુધી નથી દેખાઈ રહ્યા : હવામાનશાસ્ત્રી

સામાન્ય રીતે કેરળ અને દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડી ઉપર ચોમાસાની શરૂઆત એકસાથે થાય છે. સ્કાયમેટ વેધર સર્વિસીસના પ્રમુખ જીપી શર્માના જણાવ્યા અનુસાર, ગત અઠવાડિયે દક્ષિણ દ્વીપકલ્પના ભારતના કેટલાક ભાગોમાં ભારે … Read More

પાટણમાં રહેણાંક મકાનમાં શોર્ટ સર્કિટના લીધે આગ લાગી

પાટણ શહેરના ગુંગડી શાક માર્કેટની સામે આવેલા રાજરત્ન એપાર્ટમેન્ટના ગ્રાઉન્ડ ફ્લોરમાં આવેલા મકાન નંબર ૭માં રહેતાં પ્રવીણબેન ભુપેન્દ્રભાઈ સોનીના મકાનમાં શોર્ટ સર્કિટ થતાં આગ લાગી હતી, જેના પગલે અફડાતફડી મચી … Read More

પીપોદરા જીઆઈડીસીમાં પ્લાસ્ટિક વેસ્ટેજ ગોડાઉનમાં ભીષણ આગ

ગુજરાતમાં ઠેરઠેકાણે ક્યાંક ને ક્યાંક તમે સાંભળ્યું હશે કે આ જગ્યાએ આગ લાગી, કારમાં આગ લાગી, મકાનમાં આગ લાગી, દુકાનમાં આગ લાગી. આગની ઘટના જાણે સામાન્ય બાબત બની ગઈ હોય … Read More

સુરતની પીપોદરા GIDCમાં પ્લાસ્ટિકના દાણા બનાવતી કંપની આગ લાગી વેસ્ટેજ કચરાના ગોડાઉનમાં આગ કંપનીમાં શોર્ટ સર્કિટને કારણે લાગી આગ લાગી ,ફાયર ફાઈટર ઘટના સ્થળે

વલસાડમાં ભારે પવન સાથે વરસાદ પડતા ખેડુતોને કેરીના પાકમાં નુકશાનની ભીતી

વલસાડ શહેરમાં સંભવિત વાવાઝોડાની અસર જોવા મળી હતી, જેમાં શહેરમાં ભારે પવન ફૂંકાયો હતો, જેને લઈ અરપીએફ ગ્રાઉન્ડ આગળ આવેલા એક ઝાડની મહાકાય ડાળી તૂટી ગઈ હતી. ત્યારે ઝાડ નીચે … Read More

દક્ષિણ ગુજરાતમાં અનેક વિસ્તારોમાં મેઘરાજાની પધરામણી થઈ

ગુજરાતમાં છેલ્લા બે દિવસથી ઘણા વિસ્તારોમાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. વાદળછાયા વાતાવરણના કારણે લોકોને ગરમીમાંથી થોડી રાહત મળી છે. તો બીજી તરફ વલસાડના વાતાવરણમાં પલટો આવ્યો છે. વલસાડના … Read More

૩૨૪૫ કરોડની સિંચાઈ અને પાણી પુરવઠા યોજનાને નાબાર્ડની મંજૂરી

નાબાર્ડના જણાવ્યા મુજબ ગુજરાત સરકારને ૧૯૯૫-૯૬થી આરઆઇડીએફ સ્કીમ હેઠળ ૬૩,૧૭૨ પ્રોજેક્ટ માટે ૩૫,૨૨૫ કરોડની ફાળવણી કરવામાં આવી છે. આમાથી છેલ્લા પાંચ વર્ષ દરમિયાન ૧૩,૪૦૯ કરોડની રકમ ફાળવવામાં આવી છે, એમ … Read More

ઉત્તર પ્રદેશમાં વરસાદના કારણે ઠંડુ વાતાવરણ થયું

ઉત્તર પ્રદેશના ઘણા જિલ્લાઓમાં વરસાદ પડ્યો હતો. જ્યારે ગાઝિયાબાદ, નોઈડા, અલીગઢ, બુલંદશહર, મથુરા, મેરઠ અને લખનઉ સહિત ઉત્તર પ્રદેશના મોટાભાગના જિલ્લાઓમાં ઝરમર કે હળવા વરસાદને કારણે વાતાવરણ ખુશનુમા બની ગયું … Read More

સુરતમાં ભારે પવન સાથે વાદળો છવાયા, તો ક્યાંક છાંટા પડ્યા

છેલ્લાં ૩ દિવસથી ભારે પવન ફૂંકાતાં શહેરના અનેક વિસ્તારોમાં વારંવાર પાવર કાપનો પ્રશ્ન શરૂ થયો છે. ખાસ કરીને ભીમરાડ સહિતના વિસ્તારોમાં વીજળી આવ-જા કરતી રહી હતી. જેના કારણે લોકોને મુશ્કેલીનો … Read More

જોધપુરમાં જવાનો ૨૪ કલાક પાણીની સુરક્ષા કરશે

શહેરમાં જ્યાં જળસંકટની સ્થિતિ વિકટ છે ત્યારે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ટેન્કર દ્વારા પાણી પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી છે. આ સિવાય શહેરમાં પાણીની કટોકટીની પરિસ્થિતિ અને પાણી બચાવવા અંગે સંદેશો … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news