આવનારી પેઢીને શુદ્ધ વાતાવરણ આપવા અને પર્યાવરણ સાથે સંતુલન દ્વારા ગ્રીન ગ્રોથ માટે મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલનું આહવાન

૭૪મા વન મહોત્સવનો આદિજાતિ વિસ્તાર પંચમહાલના જેપુરા-પાવાગઢથી મુખ્યમંત્રી કરાવ્યો પ્રારંભ   મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલે ૭૪મા વન મહોત્સવનો પંચમહાલના જેપુરા-પાવાગઢથી પ્રારંભ કરાવતા રાજ્યને પર્યાવરણ પ્રિય વાતાવરણ નિર્માણની વધુ એક ભેટ વન કવચ … Read More

ઈરાનમાં બે દિવસ માટે લાગૂ કરાયેલા લોકડાઉનનું કારણ ચિંતાજનક

મધ્ય પૂર્વના દેશોમાં આકરી ગરમી પડી રહી છે. ઈરાનમાં ‘અભૂતપૂર્વ’ ગરમીના મોજાને ધ્યાનમાં રાખીને, સરકારે મંગળવારે (૧ ઓગસ્ટ) બે દિવસની જાહેર રજાની જાહેરાત કરી હતી. આ દરમિયાન શાળાઓ, બેંકો અને … Read More

ગુજરાત ચોમાસુઃ બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ સક્રિય થવાથી ગુજરાતમાં ધોધમાર વરસાદની આગાહી

ગુજરાતના હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે ઓગસ્ટ મહિનામાં વરસાદને લઈ નવી આગાહી કરી છે. ઓગસ્ટ મહિનામાં પણ બંગાળના ઉપસાગરમાં એક પછી એક સિસ્ટમ સક્રિય થવાની આગાહી કરી છે. બંગાળના ઉપસાગરમાં ભારે … Read More

નિલમ ઇન્ડસ્ટ્રીઝ ગેસ ગળતરની ઘટનામાં કામદારો બેભાન થયા પાછળનું કારણ સામે આવ્યું

સુરત: સુરતના માંગરોળના મોટા બોરસરા ગામે કરુણ ઘટના ઘટવા પામી  છે. ઈન્ડસ્ટ્રીઝમાં કેમિકલવાળા ડ્રમ ખોલતી વખતે અચાનક ઝેરી કેમિકલની અસર થતા ચાર કામદારના શ્વાસ રુંધાઈ જવાથી મોત નિપજ્યા હતા અને … Read More

સુરતઃ મોટા બોરસરા જીઆઈડીસીમાં ઝેરી ગેસ ગળતરથી 4 લોકોના મોત, સાબુની આડમાં કેમિકલની ફેક્ટરી ચલાવતા હોવાનો મૃતકના ભાઈનો સીધો આક્ષેપ

સુરતઃ સુરતના માંગરોળના મોટા બોરસરા ગામથી એક દુર્ઘટનાના સમાચાર સામે આવ્યાં છે. મોટા બોરાસરા નજીક આવેલી જીઆઈડીસીમાં આવેલી નિલમ ઈન્ડસ્ટ્રીઝમાં ગેસ ગળતરથી ચાર લોકોના ગૂંગળાઈ જવાથી મોત થતા ચકચાર મચી … Read More

ફોરેસ્ટ કન્ઝર્વેશન બિલ પર સંસદની મહોર, જાણો વિવિધ પક્ષના નેતાઓએ બિલ વિશે શું કહ્યું

નવી દિલ્હી: રાજ્યસભાએ બુધવારે દેશમાં વૃક્ષારોપણને પ્રોત્સાહિત કરવા, ચો સરકારી સુવિધાઓ અને રાષ્ટ્રીય સુરક્ષા માટે જંગલની જમીન લેવાની મંજૂરી આપવા માટે ‘વન સંરક્ષણ વિધેયક 2023’ રાજ્યસભાએ ધ્વનિ મતથી પસાર કર્યું … Read More

સ્ટેટ લેવલ એપ્રુવલ કમિટીની બેઠક યોજાઇ, 45 પેન્ડિંગ અરજી મંજૂર કરી એકમોને સહાય ચૂકવવા ઉદ્યોગ વિભાગના અધિકારીને સૂચના અપાઇ

ગાંધીનગરઃ સ્ટેટ લેવલ એપ્રુવલ કમિટીની બેઠક યોજાઇ હતી, જેમાં ટૂંકાગાળામાં 45 પેન્ડિંગ અરજી મંજૂર કરી એકમોને સહાય ચૂકવવા ઉદ્યોગ વિભાગના અધિકારીને સૂચના આપવામાં આવી છે. ઉદ્યોગ વિભાગની ગુજરાત ટેક્ષટાઇલ પોલિસી-૨૦૧૨ની … Read More

મુખ્યમંત્રી અને ઉદ્યોગમંત્રીની ઉપસ્થિતિમાં કેમિકલ સેક્ટરમાં કુલ ૧૪૦૧ કરોડ રૂપિયાના રોકાણ માટે ૪ ઉદ્યોગગૃહો સાથે એમઓયૂ

ગાંધીનગરઃ રાજ્યના વણથંભ્યા વિકાસને વેગવાન બનાવવા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને ઉદ્યોગમંત્રી બલવંતસિંહ રાજપૂતની ઉપસ્થિતિમાં કેમિકલ સેક્ટરમાં કુલ ૧૪૦૧ કરોડ રૂપિયાના રોકાણો માટે ૪ ઉદ્યોગગૃહો સાથે  એમઓયૂ સંપન્ન થયા. વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીએ … Read More

કચ્છમાં સૌથી વધુ સિઝનનો ૧૩૬ ટકા, સૌરાષ્ટ્રમાં અત્યાર સુધી ૧૦૯ ટકા વરસાદ પડ્યો

રાજ્યમાં હાલ કોઇ વરસાદી સિસ્ટમ સક્રિય નથી ગુજરાતમાં ધીરે ધીરે વરસાદનું જોર ઘટી રહ્યુ છે. કેટલાક વિસ્તારોમાં માત્ર વરસાદી ઝાપટા નોંધાઇ રહ્યા છે. જો કે વરસાદની આ સિઝનમાં અત્યાર સુધીમાં … Read More

હાથીઓએ મહિલાને કચડી, માંડ માંડ બચ્યો પતિ અને પુત્રનો જીવ

પાથલગાંવ: છત્તીસગઢના જશપુર જિલ્લામાં બાદલખોલ અભયારણ્ય પાસેના બાંસઝર ગામમાં હાથીઓ દ્વારા હુમલો કરવામાં આવતા આજે એક મહિલાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. વન વિભાગીય અધિકારી જિતેન્દ્ર ઉપાધ્યાયે જણાવ્યું હતું કે … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news