મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનામાં ઓરેવા કંપની જવાબદારઃ SIT‌ના રિપોર્ટમાં ખુલાસો

મોરબીઃ મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના માટે ઓરેવા ગ્રુપ જવાબદાર હોવાનો ખુલાસો થયો હતો. સીટના રિપોર્ટમાં ખુલાસો થયો હતો કે જયસુખ પટેલ અને ઓરેવા કંપનીના મેનેજરો મોરબી પુલ દુર્ઘટના માટે જવાબદાર … Read More

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ ક્રિકેટ મેચ માટે સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી

ગાંધીનગર: ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોમવારે અમદાવાદમાં ICC મેન્સ વર્લ્ડ કપ અંતર્ગત 14 ઓક્ટોબરે યોજાનારી ક્રિકેટ મેચની સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી હતી. આ સંદર્ભમાં, રાજ્યના પોલીસ પ્રશાસન દ્વારા કરવામાં આવેલી … Read More

રખડતા ઢોરની અડફેટે લેવાના રાજ્યમાં બે બનાવમાં એકનું મોત, એક ઈજાગ્રસ્ત

નારી ચોકડી સિદસર રોડ પર એક વ્યક્તિએ રખડતા ઢોરની અડફેટે જીવ ગુમાવ્યો રાજ્યમાં રખડતા ઢોરની સમસ્યાએ માઝા મુકી છે. અનેક નાગરિકો રખડતા ઢોરની અડફેટે આવતા જીવ ગુમાવી રહ્યા છે. રોજ … Read More

નર્મદાની કચ્છ બ્રાન્ચ કેનાલમાં બે ગાબડાં પડ્યા, ગામમાં પાણી ઘૂસવાનો લોકોને છે ડર

પાટણઃ રાજ્ય સરકારે કરોડો અબજો રૂપિયા ખર્ચીને કેનાલના મોટા નેટવર્ક સ્થાપ્યા છે. પરંતુ આશિર્વાદરૂપ સાબિત થવાને બદલે કેનાલ ખેડૂતોને માટે વધારે ચિંતા ઉપજાવી રહી છે. નર્મદા કેનાલની સ્થિતિ પણ કંઈક … Read More

પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીનાં કન્વેન્શન હોલ ખાતે ઉદ્યોગમંત્રી બળવંતસિંહ રાજપુતની ઉપસ્થિતિમાં ‘વાયબ્રન્ટ ગુજરાત, વાયબ્રન્ટ પાટણ’સમિટ યોજાઈ

વાયબ્રન્ટ ગુજરાત, વાયબ્રન્ટ પાટણ: પાટણનાં ઉદ્યોગકારોએ રાજ્ય સરકાર સાથે રૂ.100 કરોડના એમ.ઓ.યુ. કર્યા વાઇબ્રન્ટ સમિટના કારણે ગુજરાત આજે વિકાસનું ગ્રોથ એન્જિન બન્યું છે નિકાસ કરવામાં ગુજરાતનો ફાળો 33% છે અને … Read More

અંબાલાલ પટેલની આગાહીઃ ૧૭ ઓક્ટોબરે નવરાત્રિમાં ગુજરાતમાં વરસાદ ત્રાટકશે

ગાંધીનગરઃ શિયાળાને લઇ આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી આવી ગઈ છે. તેમણે આગાહી કરતા જણાવ્યું કે, ૭થી ૧૦ ઓક્ટોબરમાં દેશમાં પહેલી હિમ વર્ષા થશે. જેના કારણે તાપમાન ઘટતા ગુજરાતમાં વાદળવાયું આવવાની … Read More

વલસાડની ઉમરગામ GIDCમાં આવેલ એક ખાનગી કંપનીમાં બ્લાસ્ટ, એક કામદારનું મોત, એક ઘાયલ

વલસાડઃ વલસાડના ઉંમરગામ GIDCમાં આવેલી એક ખાનગી કંપનીમાં બ્લાસ્ટ થયો છે. સેનોવાટીક ઈંડિયા મશીનરી પ્રાઇવેટ લિમિટેડમાં બ્લાસ્ટ થયો છે. આ ગંભીર બ્લાસ્ટમાં એક કામદારનું મોત થયું અને એક ઘાયલ થયો … Read More

સુરતની સચિન GIDCમાં છ વ્યક્તિઓના મોતનુ કારણ બનેલી ઘટનામાં દોઢ વર્ષથી નાસતો ફરતો કેમિકલ માફિયા ઝડપાયો

સુરતઃ ઝેરી રાસાયણિક કચરાના નિકાલના કાવતરા દરમિયાન ૬ નિર્દોષ લોકોના અપમૃત્યુની ઘટનામાં કેમિકલ માફિયાના રેકેટનો મુખ્ય આરોપી ઝડપી પડાયો છે. ટોળકી અંકલેશ્વરની કેમિકલ કંપનીમાંથી હેઝાર્ડસ કેમિકલ વેસ્ટ લાવી અવાવરૂં વિસ્તારની … Read More

૧૨ ઓક્ટોબર સુધીમાં બંગાળના ઉપસાગરમાં તબાહી મચે તેવી શક્યતાઃ અંબાલાલ પટેલ

ગાંધીનગરઃ આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી આવી ગઈ છે. ગુજરાતમાંથી ચોમાસાએ વિદાય લઈ લીધી છે. પરંતુ તેમ છતાં ગુજરાતમાં વરસાદની આગાહી છે. આ વિશે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું કે, આ … Read More

સુરતના ખટોદરામાં આવેલ કંપનીના કમ્પ્રેસરનો પાઈપ ફાટતાં કારીગરનું મોત

સુરતઃ સુરતના ખટોદરામાં કમ્પ્રેસરનો પાઈપ ફાટી જતા કારીગરનું મોત નીપજ્યું છે. ૧૯ વર્ષીય સેઠારામ જ્યોતિક્રાફ્ટ નામની કંપનીમાં કામ કરતો હતો. કંપનીમાં કમ્પ્રેસર મશીનનું ફિટિંગનું કામ ચાલતું હતું. એયર ટેન્કનો પાઈપ … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news