ભારત દુધ ઉત્પાદનના મામલામાં વિશ્વમાં નંબર-૧ દેશ બની ગયો, વિશ્વના દુધ ઉત્પાદનમાં ૨૪ ટકા હિસ્સો

ભારત દુધ ઉત્પાદનના મામલામાં વિશ્વમાં નંબર-૧ દેશ બની ગયો છે. કેન્દ્રીય મત્સ્ય પાલન, પશુપાલન અને ડેરી મંત્રી પુરૂષોતમ રૂપાલાએ મંગળવારે લોકસભામાં જણાવ્યું કે, ભારત વિશ્વમાં સૌથી વધુ દુધ ઉત્પાદક દેશ … Read More

આસામ એક્સપ્રેસને મોટી દુર્ઘટના થતી ટળી, આસામ એક્સપ્રેસનો AC કોચમાં ધુમાડો, મુસાફરોએ કૂદીને બચાવ્યો જીવ

આસામ એક્સપ્રેસ દુર્ઘટનાનો ભોગ બનતા બનતા બચી ગઈ હતી. બી-૨ એસી કોચ અચાનક ધુમાડો ધુમાડો થઈ ગયો હતો જેના કારણે મુસાફરો ગભરાઈ ગયા હતા. લાંબા સમય સુધી અફરાતફરી મચી હતી. … Read More

રિસાઈકલ પ્લાસ્ટિક બોટલથી બનેલી PM મોદીની આ જેકેટ બની ચર્ચાનો વિષય

પીએમ મોદીની વેશભૂષા હંમેશા ચર્ચામાં રહે છે. પછી ભલે તે પ્રજાસત્તાક દિવસ હોય કે સ્વતંત્રતા દિવસનો સમારોહ. આ વખતે પીએમ મોદીની જેકેટ ચર્ચામાં રહી છે. જોકે ખાસ વાત તો એ … Read More

મોરબીમાં ધુમ્મસને કારણે એકની પાછળ એક ૩૦ વાહન અથડાયા

મોરબીનાં હળવદ માળીયા રોડ પર ગાઢ ધુમ્મસના લીધે અક્સ્માતની હાર માળા સર્જાઇ હતી. અહીં ત્રીસથી વધુ વાહનો અથડાયા હતા. જેના પગલે માળીયા કચ્છ હાઈવે પર ટ્રાફિકજામ સર્જાયો હતો. મોરબીમાં ઠંડીનું … Read More

તુર્કીના ભૂકંપથી પ્રભાવિત થઇ પ્રધાનમંત્રી મોદીએ કહ્યું, “અમે પણ કચ્છમાં આવું સહન કર્યુ છે”

કોરોના મહામારીનો કપરો કાળ જોયા બાદ ફરી સમગ્ર વિશ્વ ભૂકંપના ભારે ઝટકા સહન કરી રહ્યું છે. દિલ્હી સહિત એશિયાઈ દેશો બાદ હવે ખાડી દેશોમાં ધરતીકંપ કહેર વરસાવી રહ્યો છે. છેલ્લા … Read More

પ્રાકૃતિક ખેતી મારા માટે ‘મિશન’ અને સૌથી મહત્વનો વિષય : રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી

ભારત સરકારના કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગના નિવૃત્ત સચિવ સંજય અગ્રવાલ અને કૃષિ મંત્રાલય, નવી દિલ્હીના સંયુક્ત સચિવ પ્રિય રંજને આજે રાજભવનમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી સાથે સમગ્ર દેશમાં પ્રાકૃતિક … Read More

જમ્મુ-કાશ્મીરમાં હિમવર્ષા અને વરસાદનું એલર્ટઃ ભારતીય હવામાન વિભાગ

ભારતીય હવામાન વિભાગના જણાવ્યા મુજબ જમ્મુ કાશ્મીરમાં અમુક સ્થળોએ હિમવર્ષા અને વરસાદનુ એલર્ટ આપવામાં આવ્યુ છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ દિલ્લી અને એનસીઆરમાં હવામાન ચોખ્ખુ રહેશે પરંતુ આવનારા સમયમાં અહીં … Read More

અમદાવાદની તક્ષશિલા એર ફ્લેટના ૧૨મા માળે આગ

અમદાવાદના એલિસબ્રિજ વિસ્તારમાં આવેલા તક્ષશિલા એર ફ્લેટના ૧૨મા માળે વહેલી સવારે આગ લાગી હતી. ફાયરબ્રિગેડની ૧૧ જેટલી ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. એક કલાકમાં જ ફાયરબ્રિગેડની ટીમે પાણીનો મારો ચલાવી … Read More

૨ ફેબ્રુઆરી – વર્લ્ડ વેટલેન્ડ ડે- નળ સરોવર ખાતે કરાશે ‘વેટલેન્ડ ડે’ની ઉજવણી

૨ ફેબ્રુઆરી ૧૯૭૧ના દિવસે ઈરાનના રામસર શહેરમાં વેટલેન્ડને સંરક્ષિત રાખવાના ઉદ્દેશથી પ્રથમ કોન્ફરન્સ યોજાઈ હતી-મહત્વના વેટલેન્ડને સંરક્ષણ અને વિકાસ માટે “રામસર” સાઈટ જાહેર કરાય છે… ૨ ફેબ્રુઆરી… વર્લ્ડ વેટલેન્ડ ડે… … Read More

હાઈડ્રોજન મિશન હેઠળ ૨૦૪૭ સુધીમાં દેશને ઉર્જા મુક્ત બનાવવામાં આવશે

કેન્દ્રીય નાણાં પ્રધાન ર્નિમલા સીતારમણે આર્થિક સર્વે ૨૦૨૩ બહાર પાડ્યો. તેમાં કહેવામાં આવ્યું હતું કે સરકાર ઊર્જા સંસાધનોને લઈને સતત ગંભીરતાથી કામ કરી રહી છે. એવું કહેવામાં આવ્યું હતું કે … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news