તુર્કી-સીરિયા બાદ હવે ફિલિપાઈન્સમાં આવ્યો ભૂકંપ, ભારતને કુદરતી આફતની આપી ચેતવણી

ફિલિપાઈન્સના મસ્બાતે ક્ષેત્રમાં ભૂકંપના જોરદાર આંચકા મહેસૂસ થયા છે. યુનાઈટેડ સ્ટેટ્‌સ જિયોલોજિકલ સર્વેના જણાવ્યાં મુજબ રિક્ટર સ્કેલ પર  ભૂકંપની તીવ્રતા ૬.૧ આંકવામાં આવી છે. હાલ જાનમાલના નુકસાનની કોઈ માહિતી સામે … Read More

૧૫ ફેબ્રુઆરી બાદ મહારાષ્ટ્રના તાપમાનમાં હજી વધારો થશે : હવામાન વિભાગ

ફેબ્રુઆરી ૨૦૨૩ અડધો પૂરો થયો છે ત્યાં મુંબઈગરાઓ તડકામાં પરસેવે રેબઝેબ થઈ રહ્યા છે. ૧૫ ફેબ્રુઆરી બાદ મહારાષ્ટ્રના તાપમાનમાં હજી વધારો થશે એવી આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે. … Read More

કોલકતા સૌથી સ્વચ્છ શહેરોમાંથી એક અને તેનો શ્રેય મુખ્યમંત્રીને જાય છે : ગુલામ નબી આઝાદ

ડેમોક્રેટિક આઝાદ પાર્ટી(ડીએપી)ના પ્રમુખ ગુલામ નબી આઝાદે કહ્યું કે કોલકતા દેશના સૌથી સ્વચ્છ શહેરોમાંથી એક છે અને મુખ્યમંત્રી મમતા બેનર્જીને તેનો શ્રેય આપવો જોઇએ આઝાદ વિશ્વ યુનાની દિવસ પર એક … Read More

સિક્કિમમાં વહેલી સવારે અનુભવાયા ભૂકંપના આંચકા, લોકો ફફડયાં, કોઈ જાનહાનિ નહીં

છેલ્લા કેટલાક દિવસોથી દુનિયાભરમાં ભૂકંપના અહેવાલો મળી રહ્યા છે ત્યારે ભારતના મોટાભાગના રાજ્યોમાં હવે ધીમે ધીમે ભૂકંપની ઘટનાઓ વધતી જઈ રહી છે. સોમવારે વહેલી સવારે સિક્કિમના કેટલાક વિસ્તારોમાં ભૂકંપના આંચકા … Read More

કેટલાક દેશોના વૈજ્ઞાનિકો દ્વારા સૂર્યપ્રકાશ-ગરમીનો ઉપયોગ કરવાના પ્રોજેક્ટમાં મોટું રોકાણ મળ્યું તો,.. આ મુદ્દાએ ચર્ચાનું જોર પકડ્યું

કેટલાક દેશોના વૈજ્ઞાનિકો સૂર્યપ્રકાશ અને ગરમીનો ઉપયોગ કરવાના પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છે. તેમનો દાવો છે કે, જો સૂર્યની ગરમી ઓછી થશે તો પૃથ્વી પર ગ્લોબલ વોર્મિંગ સામેના અભિયાનમાં … Read More

બોટલવાળુ પાણી પીતા હોવ તો સાવધાન, આજથી જ કરી દેજો બંધઃ નવા રિસર્ચમાં થયો મોટો ખુલાસો

ભારતમાં મોટા ભાગના લોકો બોટલવાળુ પાણી પીતા હોય છે. જ્યારે પણ આપણે ક્યાંક બહાર જઈએ છીએ અથવા મુસાફરી કરતા હોય અને તરસ લાગે તો, કંઈ પણ વિચાર્યા વગર સૌથી પહેલા … Read More

જમ્મુકાશ્મીરમાં લિથિયમ મળતા આવનારા સમયમાં ઈ-વાહન સેક્ટરને બૂસ્ટ મળી શકે

ભારતના ઈતિહાસમાં પહેલી વાર જમ્મુ કાશ્મીરના રહેણાંક વિસ્તારમાં લિથિયમનો ભંડાર મળી આવ્યો છે. માઈન્સના સચિવ વિવેક ભારદ્વાજે જણાવ્યું છે કે, પહેલી વાર લિથિયમનો ભંડાર મળ્યો છે અને તે પણ જમ્મુ … Read More

આગામી ૧૩ થી ૨૭ ફેબ્રુઆરી દરમિયાન રાજ્યભરમાં ‘અટલ ભૂજલ યોજના’ હેઠળના વિસ્તારોમાં ‘અટલ ભૂજલ પખવાડિયું’ ઉજવાશે

આગામી ૧૩ થી ૨૭ ફેબ્રુઆરી દરમિયાન રાજ્યભરમાં ‘અટલ ભૂજલ યોજના’ હેઠળના વિસ્તારોમાં ‘અટલ ભૂજલ પખવાડિયું’ ઉજવવામાં આવશે. જેનો શુભારંભ પાણી પુરવઠા અને જળસંપત્તિ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા તા. ૧૩ ફેબ્રુઆરી, ૨૦૨૩ના … Read More

તુર્કીમાં વિનાશક ભૂકંપને કારણે ભારતે અત્યાર સુધીમાં મોકલી છે ત્રણ ટીમ

તુર્કીમાં આવેલા વિનાશક ભૂકંપ બાદ હવે રાહત અને બચાવ કાર્ય યુદ્ધના ધોરણે કરવામાં આવી રહ્યું છે. ભૂકંપ પછીના વિનાશને કારણે મૃત્યુઆંક દિવસેને દિવસે વધી રહ્યો છે. તુર્કીમાં અત્યાર સુધીમાં ૧૫૦૦૦ … Read More

આગામી ત્રણ વર્ષમાં એટલે કે ૨૦૨૫ સુધીમાં વિશ્વની અડધી વીજળી એશિયન દેશો દ્વારા ખર્ચવામાં આવશે

ભારતમાં વાર્ષિક ૫.૩ ટકાના દરે વધતી વીજળીની માંગ ૨૦૨૨માં ૮.૪ ટકા પર પહોંચી ગઈ છે. તેનું કારણ કોવિડ રોગચાળા પછી દેશની મજબૂત રિકવરી હતી. વળી, માર્ચથી જુલાઇ સુધી આકરી ગરમી. … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news