સરદાર સરોવર ડેમની સપાટી ૧૨૫.૭૯ મીટરે પહોંચી

મધ્યપ્રદેશમાં ભારે વરસાદના પગલે સરદાર સરોવર નર્મદા બંધના ઉપરવાસમાં આવેલા મધ્યપ્રદેશના ડેમોના ભરાઈ ગયા છે. ત્યારે મધ્યપ્રદેશના ઓમકારેશ્વર ડેમના ૧૮ ગેટ ખોલી ૩ લાખ ૨૫ હજાર ક્યુસેક પાણી છોડાતાં સરદાર … Read More

ગુજરાતની ૬ કૃષિ યુનિવર્સિટીઓમાં પ્રાકૃતિક ખેતીનો અભ્યાસક્રમ શરૂ થશે

ગુજરાતની છ યુનિવર્સિટીઓમાં પ્રાકૃતિક ખેતીનો અભ્યાસક્રમ શરૂ થશે. સરદાર કૃષિ નગર, દાંતીવાડા, નવસારી કૃષિ યુનિવર્સિટી, આણંદ કૃષિ યુનિવર્સિટી, જુનાગઢ કૃષિ યુનિવર્સિટી તથા ગુજરાત પ્રાકૃતિક અને જૈવિક કૃષિ યુનિવર્સિટી તેમજ ગુજરાત … Read More

પાર્ક કરાયેલી કારમાં આગ લાગી, એક કલાકની ભારે જહેમત બાદ કાબુમાં આવી

દ્વારકાના મીઠાપુર ગામના સુરજકરાડી વિસ્તારમાં પાર્ક કરાયેલી કારમાં અચાનક આગ લાગતા નાશભાગ મચી જવા પામી હતી. જેના લીધે લોકોના ટોળેટોળા એકઠા થયા હતા અને આગ બુજાવવા પ્રયાસ કરવામાં આવ્યો હતો. … Read More

ભારતમાં કોરોનાનો ૨૪ કલાકમાં ૨૦ હજારથી પણ વધુ કેસ આવ્યા રહ્યા છે સામે

દુનિયામાં કોરોનાના વધતા જતા કેસે ફરી એકવાર ચિંતા વધારી દીધી છે. તો બીજી તરફ ભારતમાં ગત ૨૪ કલાકમાં કોવિડના ૨૦,૨૭૯ નવા કેસ સામે આવ્યા છે. જો બે દિવસની વાત કરીએ … Read More

દુનિયામાં ૮૦ દેશોમાં મંકીપોક્સનું સંક્રમણ વધતાં WHOએ વૈશ્વિક આરોગ્ય કટોકટી જાહેર કરી

હવે તો કોરોના મહામારી પછી દુનિયા પર બીજી મોટી મહામારીનો ખતરો મંડરાવા લાગ્યો છે અને આખી દુનિયા સાવધાન થઈ જાય અને મંકીપોક્સના સંક્રમણને રોકવા માટે એલર્ટ મોડમાં આવી જાય તે … Read More

ભારે વરસાદના પગલે શાકભાજીના પાકને નુકસાન થતાં ભાવમાં વધારો

સમગ્ર રાજ્યમાં મેઘમહેર સર્જાતાં શાકભાજીના ભાવમાં ધરખમ વધારો થયો છે. કારણ કે મોટા ભાગના ખેતરોમાં પાણી ફરી વળ્યા છે. તો શાકભાજી પાકને ભારે નુકસાન થતાં ઉત્પાદનમાં ઘટાડો નોંધાયો છે બજારમાં … Read More

ફાયર વિભાગના નવા નિર્દશો સામે ડોકટરોની હડતાળથી દર્દીઓ રામ ભરોસે…

જૂનાગઢ શહેરના ખાનગી તબીબો પણ એક દિવસીય હડતાળમાં જોડાશે. ૩૦ જૂન ૨૦૨૨ના હાઇકોર્ટે આર_ રિટ પિટીશન (પીઆઇએલ) નંબર ૧૧૮_૨૦૨૦માં મૌખિક આદેશ દ્વારા રાજ્ય સરકારને ગ્રાઉન્ડ ફ્લોર પર આઇસીયુ હોવું જોઇએ … Read More

રસ્તાઓ પર ખાડા ખોદી સરખા કરવાને બદલે અન્ય જગ્યાએ નવા ખાડા ખોદે છે…

રાજ્યના પાટનગર ગાંધીનગરમાં સ્માર્ટ સિટી પ્રોજેક્ટ હેઠળ ચાલી રહેલી કામગીરીએ નાગરિકોની હાલાકી વધારી દીધી છે. ઘણી જગ્યાએ રોડ પહોળા કરવા માટે ઠેર-ઠેર ખાડા ખોદાયા બાદ તેને પૂરવાનું ભૂલી જવાયું છે. … Read More

એેએમસીના ફાયર વિભાગ દ્વારા નિર્દેશનો રાજયના ડોક્ટરોએ વિરોધ કર્યો

અકસ્માત ન થાય અથવા તાત્કાલિક ધોરણે મદદ મળી રહે તે હેતુથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર વિભાગ દ્વારા આઈસીયુને ગ્રાઉન્ડ ફ્લોર પર રાખવા અને ગ્લાસ ફસાડ દૂર કરવા મામલે આપવામાં આવેલા … Read More

કચ્છમાં ફરી ૩.૫ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો

કચ્છમાં આવતા રહેતા અવિરત આફ્ટરશોક વિશે ભૂકંપના નિષ્ણાત અને ભૂસ્તરશાસ્ત્રી મહેશ ઠક્કરે એક એહેવાલમાં જણાવ્યું હતું કે, કચ્છ અને ભૂંકપ એ એકેમકના પર્યાય બની ગયા છે. કચ્છ પ્રદેશમાં વર્ષોથી ધરા … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news