અંબાલાલ પટેલની આગાહીઃ આ વખતે નવરાત્રિમાં પણ વરસાદ પડી શકે છે

અમદાવાદઃ ગુજરાતમાં સપ્ટેમ્બર ધમાકેદાર રહ્યો છે. સપ્ટેમ્બર મહિનાના મધ્યમમાં એવો વરસાદ વરસ્યો કે પૂર આવ્યું. ત્યારે હવે લોકોને ચિંતા નવરાત્રિની થઈ રહી છે. ખેલૈયાઓ નવરાત્રિની તૈયારી કરી રહ્યાં છે, પરંતું … Read More

૨૭ સપ્ટેમ્બર સુધી આ રાજ્યોમાં અતિભારે વરસાદની ફરી હવામાન વિભાગે કરી આગાહી

નવીદિલ્હીઃ ચોમાસાને લઈને અનેક અટકળો લગાવવામાં આવી રહી છે. સમગ્ર દેશમાં વરસાદને લઈને અસમંજસની સ્થિતિ છે. દેશના અનેક રાજ્યોમાં વરસાદને કારણે સામાન્ય જનજીવન હજુ પણ અસ્તવ્યસ્ત છે. દરમિયાન ભારતીય હવામાન … Read More

લિબિયામાં પૂરના કારણે 64 પેલેસ્ટાઈનના મોત

રામલ્લાહ:  પૂર્વી લિબિયામાં વિનાશક પૂરને કારણે ઓછામાં ઓછા 64 પેલેસ્ટિનિયનોના મોત થયા છે, જ્યારે 10 અન્ય હજુ પણ ગુમ છે. પેલેસ્ટાઈનના વિદેશ મંત્રાલયે રવિવારે આ જાણકારી આપી. મંત્રાલયના રાજકીય સલાહકાર અહેમદ … Read More

વરસાદી પાણીની આડમાં અંકલેશ્વરના પિરામણ નજીક આમલાખાડીમાં છોડાઇ રહ્યું છે દુષિત પાણી?

ભરૂચઃ એક તરફ વિસ્તારમાં વરસાદને કારણે લોકોની સ્થિતિ દયનીય જોવા મળી રહી છે, ત્યારે વરસાદી પાણીની આડમાં દુષિત પાણી છોડાઇ રહ્યું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યાં હતા. અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતની … Read More

બે મજબૂત વરસાદી સિસ્ટમ સર્જાતા ગુજરાતમા ફરી એકવાર ધોધમાર વરસાદનો રાઉન્ડ આવશે: અંબાલાલ પટેલ

ગાંધીનગરઃ ગુજરાતમા ફરી એકવાર ધોધમાર વરસાદનો રાઉન્ડ આવશે કારણ કે એક નહિ, બે મજબૂત વરસાદી સિસ્ટમ સર્જાઈ છે. વરસાદને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી પણ આવી ગઈ છે. તેમણે … Read More

દેશના ૮ રાજ્યમાં ભારે પવન સાથે વરસાદ અને ગુજરાતમાં આગામી ૫ દિવસ વરસાદનું એલર્ટ

નવીદિલ્હી: દેશના અનેક રાજ્યોમાં છેલ્લા એક સપ્તાહથી વરસાદી માહોલ જામ્યો છે. રાજધાની દિલ્હીમાં પણ હવામાન બદલાયું છે. ક્યારેક ભારે વરસાદને કારણે વાતાવરણ ખુશનુમા બની જાય છે તો ક્યારેક ભેજવાળી ગરમીના … Read More

ઉત્તરાખંડ સહિત ઉત્તર ભારતના રાજ્યો માટે હવામાન વિભાગે વરસાદની આગાહી જાહેર કરી

ઉત્તરાખંડમાં ભારે વરસાદની આગાહી, આગામી ૪ દિવસ લોકો માટે મુશ્કેલ નવીદિલ્હી: હવામાન વિભાગે ઉત્તરાખંડના તમામ જિલ્લાઓ માટે એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી ૪ દિવસ સુધી પહાડી … Read More

ઉતરપ્રદેશમાં વરસાદનો કહેર મચ્યો, ભારે વરસાદના કારણે ૧૯ લોકોના મોત

રવિવારે રાત્રે શરૂ થયેલા વરસાદને કારણે ઉત્તર પ્રદેશના ઘણા જિલ્લાઓમાં જનજીવન ખરાબ રીતે પ્રભાવિત થયું છે ત્યારે ભારે વરસાદના કારણે છેલ્લા ૨૪ કલાકમાં વરસાદ સંબંધિત ઘટનાઓમાં ૧૯ લોકોના મોત થયા … Read More

અંબાલાલ પટેલની આગાહીઃ વરસાદ બગાડી શકે છે નવરાત્રિની મજા

ગુજરાતમાં ઓગસ્ટ કોરો ગયા બાદ સપ્ટેમ્બરમાં હવે વરસાદની શરૂઆત થઈ ગઈ છે. આ મહિને વરસાદ નહીં થાય તો ખરીફ સિઝનને મોટો ફટકો પડી શકે છે. રાજ્યમાં વરસાદની આગાહી માટે પ્રખ્યાત … Read More

ઓકટોબર સુધી સારો વરસાદ ન પડે તો બનાસકાંઠા જિલ્લામાં જળસંકટ ઉભુ થાય તેવી શક્યતા

અમીરગઢ, ધાનેરા, થરાદ, કાંકરેજ, લાખણી, દિયોદર, ભાભર, વાવ, સુઈગામ સહિતના તાલુકામાં વરસાદ ન પડતા ખેડૂતો ચિંતામાં બનાસકાંઠા: ઓક્ટોબર સુધી સારો વરસાદ નહીં પડે તો બનાસકાંઠા જિલ્લામાં જળસંકટ ઉભુ થાય તેવી … Read More