વડોદરામાં કારખાના, ફેક્ટરીઓ પ્રદૂષણ ફેલાવી રહ્યા છે

કોરોના કાળમાં હોસ્પિટલોના બાયો મેડિકલ વેસ્ટના પ્રમાણમાં પણ જંગી વધારો થયો છે. બાયો મેડિકલ વેસ્ટનો આડેધડ નિકાલ પણ વાતાવરણમાં ફેલાતા પ્રદુષણ માટે જવાબદાર છે. પોલ્યુશન કંટ્રોલ બોર્ડને રોજે-રોજ ટેલિફોન, ઇ-મેઇલ, … Read More

બારડોલી શહેરમાંથી પસાર થતી મેંદોળા નદીમાં દૂષિત પાણી છોડવાના કારણે ઘણી માછલીઓના મોત

બારડોલી શહેરમાંથી પસાર થતી મેંદોળા નદીમાં દૂષિત પાણી છોડવાના કારણે ઘણી માછલીઓના મોત થયા છે. ભૂતકાળમાં રાસાયણિક પાણી પણ છોડવામાં આવ્યું હતું પરંતુ GPCB અને સ્થાનિક અધિકારીઓ આ મુદ્દાને અવગણી … Read More

મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વમાં રચાયેલા નવા મંત્રીમંડળમાં સામેલ મંત્રીશ્રીઓની ગાંધીનગર ખાતે થઈ શપથવિધિ

ગાંધીનગર : મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વમાં રચાયેલા નવા મંત્રીમંડળમાં સામેલ મંત્રીશ્રીઓની ગાંધીનગર ખાતે થઈ શપથવિધિ. ૧૦ કેબિનેટ મંત્રીશ્રીઓ – ૦૫ રાજ્યકક્ષાના (સ્વતંત્ર પ્રભાર) મંત્રીશ્રીઓ અને ૦૯ રાજ્યકક્ષાના મંત્રીશ્રીઓએ લીધા … Read More

ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના 17મા મુખ્યમંત્રી તરીકે હોદ્દા અને ગુપ્તતાના શપથ ગ્રહણ કર્યા

ગુજરાતના રાજયપાલ દ્વારા નવનિયુકત મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલને હોદ્દા અને ગુપ્તતાના શપથ ગ્રહણ કરાવડાવ્યા હતા. બરોબર 2-20 મિનિટે ભૂપેન્દ્ર પટેલે મુખ્યમંત્રીશ્રી તરીકેના પોતાના હોદ્દા અને ગુપ્તતાના શપથ ગ્રહણ કર્યા હતા. શપથ … Read More

હાલોલ નજીક રાસાયણિક ફેક્ટરીમાં બ્લાસ્ટ થતા આસપાસમાં ગભરાટ ફેલાયો

ગોધરા હાઇવે પર હાલોલ નજીક પ્રતાપપુરામાં એક ફાર્માસ્યુટિકલ યુનિટમાં ત્રણ કામદારો શનિવારે સવારે 11 વાગ્યે ફેક્ટરીના એક રિએક્ટરમાં મોટો બ્લાસ્ટ થયા બાદ ગંભીર રીતે દાઝી ગયા હતા. વિસ્ફોટ એટલો જોરદાર … Read More

અંકલેશ્વરના માટીએડના ગ્રામજનોએ કેમિકલ સોલિડ વેસ્ટ ભરેલી ટ્રક ઝડપી પાડી પોલીસને જાણ કરી, જીપીસીબી ટીમે તપાસ હાથ ધરી

અંકલેશ્વર: અંકલેશ્વર માટીએડ ગામની સીમમાં પર્યાવરણને નુક્શાન પહોંચાડવાના પ્રયાસને ગ્રામજનોએ નિષ્ફળ બનાવી દીધાની ઘટના સામે આવી છે. માટીએડ ગામની સીમમાં કેમિક સોલિડ વેસ્ટ ભરેલો ટ્રકને ગ્રામજનોએ ઝડપી પાડી તાલુકા પોલીસને … Read More

વડાપ્રધાન મોદીએ ‘નવી સ્ક્રેપિંગ’ પોલીસી લોન્ચ કરી

ન્યુ દિલ્હી : કેન્દ્રની વ્હીકલ સ્ક્રેપ પૉલિસીને આજે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતેથી પીએમ મોદીની વર્ચ્યુઅલ હાજરીમાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી દ્વારા જાહેર કરવામાં આવી હતી. આ દરમ્યાન પીએમ મોદી અને … Read More

જીપીસીબીના અધ્યક્ષ સંજીવ કુમારે ઇ-કચરા અને પ્લાસ્ટિક કચરાના પર્યાવરણીય દ્રષ્ટિથી સંચાલનમાં લોક જાગૃત્તિ લાવતા વાહનને પ્રસ્થાન કરાવ્યું

ગાંધીનગર : ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધ્યક્ષ સંજીવ કુમારે શુક્રવારે ઇ-કચરા અને પ્લાસ્ટિક કચરાના પર્યાવરણીય દ્રષ્ટિથી સંચાલન માટે લોકોમાં જાગૃતિ લાવવા માટેના વાહનને પ્રસ્થાન કરાવ્યું  હતું. આ કાર્યક્રમ રીવર્સ લોજીસ્ટીક … Read More

ઔધોગિક વિકાસ સાથે પર્યાવરણનું સંતુલન જળવાઇ રહે તે માટે કોઇ બાંધછોડ કરવામાં આવશે નહિં, સરકાર કટિબધ્ધ છેઃ મુખ્યમંત્રી વિજય રૂપાણી

આપણી સંસ્કૃતિમાં પ્રક્રૃતિને પરમેશ્વરના સ્વરૂપમાં સ્વિકારવામાં આવી છે. પર્યાવરણના પંચતત્વો થકી પૃથ્વીનું સંતુલન ટકી રહ્યું છે. અસ્તિત્વના આધાર સમા આ પંચતત્વોનું જતન કરવું છે. વિશ્વ પર્યાવરણ દિવસ સમગ્ર વિશ્વના ૧૯૩ … Read More