વધુ એક ઔદ્યોગિક અકસ્માત, નારોલમાં ગેસ ગળતરની ઘટનામાં 2 શ્રમિકોના મોત, 7 સારવાર હેઠળ

નારોલની દેવી સિન્થેટિક કંપનીમાં બની ગેસ ગળતરની ઘટના સાત શ્રમિકોને સારવાર અર્થે એલજી હોસ્પિટલ ખસેડાયા સારવાર હેઠળના શ્રમિકોમાંથી ત્રણની હાલત ગંભીર અમદાવાદમાં વધુ એક ઔદ્યોગિક અકસ્માતની ઘટના બનવા પામી છે. … Read More

કંડલામાં બનેલી ઘટનામાં સેફટી ઈન્સ્પેક્ટર તેમજ કોન્ટ્રાક્ટર વિરૂદ્ધ માનવવધનો ગુનો દાખલ કરવો જોઈએઃ મજદુર અધિકાર મંચ

ભુજનાં ભચાઉ તાલુકામાં જ બે વર્ષમાં ૨૭ શ્રમજીવીનો અકસ્માતનાં કારણે મૃત્યું થયાં ભુજ: કચ્છ જિલ્લામાં વિનાશક ભૂકંપ બાદ અનેક નાની મોટી કંપનીઓ કાર્યરત થવા પામી હતી તેની સામે દરરોજ અકસ્માતની … Read More

કંડલાની એગ્રોટેક કંપનીમાં વેસ્ટ પ્રવાહીની ટાંકી સાફ કરવા દરમ્યાન ૫ શ્રમિકોનો મોત

કંડલાની એગ્રોટેક કંપનીમાં ટાંકી સાફ કરવા ઉતરેલા ૫ લોકોના મોત કંડલા: ગુજરાતમાં ઔદ્યોગિક અકસ્માતોમાં હવે જાણે નવાઈ જ રહી નથી. કડીમાં તાજેતરમાં ભેખડ ધસી પડવાના કિસ્સામાં નવ શ્રમિકોના મોત નીપજ્યા … Read More

હવા પ્રદૂષણ બાબતે સચિન જીઆઈડીસીમાં હાલ પણ ‘જૈસે થે’ જેવી સ્થિતિ

દર વર્ષે શિયાળામાં એર ક્વોલિટી ઇન્ડેક્સનો આંક બેફામ વાયુ પ્રદૂષણનો સંકેત આપે છે લોકોને સ્વચ્છ હવામાં શ્વાસ લેવાના અધિકારથી વંચિત રાખવા તે કેટલું યોગ્ય? વાયુ પ્રદૂષણને નિયંત્રણમાં લાવવાની જવાબદારી કોના … Read More

આ વાત છે વડોદરામાં પૂર બાદ સફાઇમાં નીકળેલા ૬૫ મેટ્રિક ટન પ્લાસ્ટિક કચરાની ! જાણો શું કરાયું આ કચરાનું…

વડોદરામાં પૂર બાદ સફાઇમાં નીકળેલા ૬૫ મેટ્રિક ટન પ્લાસ્ટિકના કચરાનું કરાયું રિસાયક્લિંગ ૪૩ દિવસ સુધી ચાલેલી સફાઇ ઝૂંબેશ દરમિયાન નીકળેલા કુલ ૬૧૮૦૫ મેટ્રીક ટન કચરા પૈકી ૨૬૮૬૦ મેટ્રીક ટન ભીના … Read More

એપીએમસી અને હોમિયોપેથીક કોલેજ, સિદ્ધપુર ખાતે કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતના અધ્યક્ષસ્થાને બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

બ્લડ ડોનેશન કરનાર મહાનુભાવોને કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત દ્વારા સન્માનિત કરાયા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના જન્મ દિન એટલે સદ્દભાવના દિવસથી પાટણ જિલ્લામાં સેવા અને પ્રકૃત્તિ સંવર્ધનને લગતા અભિયાનનો પ્રારંભ થયો છે. … Read More

સિદ્ધપુરના બિલિયા ગામે કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતની અધ્યક્ષતામાં સેવા સેતુ કાર્યક્રમ યોજાયો

કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતે સેવા સેતુ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી રાજ્ય સરકારની યોજનાનો લાભ લેવા નાગરિકોને અપીલ કરી એક પેડ મા કે નામ અભિયાન અંતર્ગત કેબિનેટ મંત્રીશ્રી બળવંતસિંહ રાજપૂતે વૃક્ષ વાવી … Read More

કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતે સિદ્ધપુર ખાતે બસ સ્ટેશનની સફાઈ કરી પાટણ જીલ્લામાં ‘સ્વચ્છતા હી સેવા અભિયાન’નો કરાવ્યો પ્રારંભ

સફાઈ અભિયાન અંતર્ગત સફાઈ કર્મીઓની સેવાઓને બિરદાવતા કેબિનેટ મંત્રીશ્રી બળવંતસિંહ રાજપૂત રાજ્યભરમાં 17 સપ્ટેમ્બર થી સ્વચ્છતા હી સેવા 2024 અંતર્ગત સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જે અંતર્ગત પાટણ જિલ્લામાં … Read More

અંબાજી પદયાત્રા દરમિયાન એકત્રિત થતા વિવિધ કચરાનો વૈજ્ઞાનિક પદ્ધતિથી નિકાલ કરાશે

અંબાજી પદયાત્રીઓને પાંચ પ્લાસ્ટિકની બોટલની સામે એક સ્ટીલની બોટલ આપવામાં આવશે વિવિધ ઉદ્યોગ એશોસિએશન દ્વારા ૫,૦૦૦ સ્ટીલ બોટલની વિતરણ કરાશે અંબાજી પદયાત્રા માર્ગ પર અત્યાર સુધીમાં ૩૦૦ ટનથી વધુ કચરાનો … Read More

અદાણી ફાઉન્ડેશન દ્વારા કામધેનુ કાર્યક્રમ અંતર્ગત ૬૦૦૦ પશુઓનું રસીકરણ

રસીકરણ વીના દૂધાળા પશુઓમાં મૃત્યુદર ઊંચો રહે છે વડોદરા : દહેજ અને આસપાસના ૨૦ ગામના દુધાળા પશુઓને જીવલેણ એવા એચ.એસ. (હેમોરહેજિક સેપ્ટિસેમિયા) રોગથી રક્ષણ આપવા માટે જીવનરક્ષક રસીકરણ ૬૦૦૦ જેટલા … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news