વધુ એક ઔદ્યોગિક અકસ્માત, નારોલમાં ગેસ ગળતરની ઘટનામાં 2 શ્રમિકોના મોત, 7 સારવાર હેઠળ
નારોલની દેવી સિન્થેટિક કંપનીમાં બની ગેસ ગળતરની ઘટના સાત શ્રમિકોને સારવાર અર્થે એલજી હોસ્પિટલ ખસેડાયા સારવાર હેઠળના શ્રમિકોમાંથી ત્રણની હાલત ગંભીર અમદાવાદમાં વધુ એક ઔદ્યોગિક અકસ્માતની ઘટના બનવા પામી છે. … Read More