દિલ્હીમાં પર્યાવરણ મંત્રી દ્વારા ૧૫ દિવસીય વૃક્ષારોપણ અભિયાન શરૂ કર્યું

દિલ્લીના પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે રાષ્ટ્રીય રાજધાનીમાં હરિયાળી વધારવા માટે ૧૫ દિવસીય વૃક્ષારોપણ અભિયાન શરૂ કર્યુ. સેન્ટ્રલ રિજથી શરૂ કરીને, ‘વન મહોત્સવ’ ૨૫ જુલાઈએ અસોલા ભાટી વન્યજીવ અભયારણ્યમાં એક લાખ … Read More

અમદાવાદમાં ગરનાળા પાણીથી ભરાયેલા છે : ગંદકી જોવા મળે છે

અમદાવાદમાં અંડરબ્રિજ આખો પાણીમાં ગરકાવ થઇ ગયો હતો. જ્યારે કાળીગામ ગરનાળુ પણ હજી પાણીથી ભરેલું છે. શહેરમાં ઠેરઠેર ગંદકી જોવા મળી રહી છે. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અને વોટર સપ્લાય કમિટીના … Read More

કચ્છમાં કુદરતી સૌંદર્ય ને નિહાળવા પ્રવાસીઓની પડાપડી

લખપત તાલુકામાં મોસમનો સૌથી બધું ૧૮ ઇંચ વરસાદ થતાં માણકાવાંઢના નરા પાસેનો કુંડી ધોધ જીવંત બન્યો છે. ધોધમાં વિપુલ પ્રમાણમાં જળરાશીની આવક થઈ છે જેના કારણે આ ધોધ પર નયનરમ્ય … Read More

વલસાડમાં વરસાદની તારાજી વચ્ચે એનડીઆરએફના જવાનોએ લોકોને મદદ કરી

વલસાડ જિલ્લાના ઉપર વાસમાં પડી રહેલા વરસાદ અને દરિયામાં હાઇટાઇડને લઈને રેલના પાણી નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણીનો ભરાવો થયો હતો. તેના લીધે શહેરના નિચાણવાળા વિસ્તારોમાં રેલના પાણી ભરાઈ ગયા હતા. … Read More

૨૫૦ કરોડના ખર્ચે નર્મદા નદી બ્રિજનું નિર્માણ

વડોદરા– મુંબઇ એકસપ્રેસ હાઇવે પર દેશના પ્રથમ ૮ લેન કેબલ સ્ટેઇડ બ્રિજનું નિર્માણ કાર્ય પૂર્ણ થઇ ગયું છે. ભરૂચની નર્મદા નદી પર અગાઉ નવા સરદારબ્રિજની બાજુમાં ફોર લેન કેબઇ સ્ટેઇડ … Read More

વલસાડનો કૈલાશ રોડ પરનો પુલ પાણીમાં ડૂબ્યો

ઉપરવાસમાં સતત વરસાદના કારણે વલસાડની ઔરંગા નદી બે કાંઠે વહી રહી છે. ઔરંગા નદીની સપાટીમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ઔરંગા નદી પર આવેલો વલસાડ અને ખેરગામ તાલુકાને જોડતો … Read More

વાદળ ફાટવાની ઘટના શા માટે બને છે?

પવિત્ર અમરનાથ ગુફા પાસે શુક્રવારે સાંજે વાદળ ફાટ્યું હતું. આ દુર્ઘટનામાં ૧૨ શ્રદ્ધાળુઓના મોત થયા છે. જોકે, મોતનો આંકડો વધવાની સંભાવના છે. જાણકારી અનુસાર (એન.ડી.આર.એફ)એ તાત્કાલિક રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કરી … Read More

એનડીએમએ દ્વારા વાવાઝોડા પહેલા અને બાદ કેવી રીતે સુરક્ષિત રહેવું તેની ગાઈડલાઈન

રાષ્ટ્રીય આપત્તિ મેનેજમેન્ટ ઓથોરિટી (એન.ડી.એમ.એ)એ તાજેતરમાં વાવાઝોડુ અને તોફાનમાં સુરક્ષિત કેવી રીતે રહેવું તે અંગેની માહિતી આપી છે. દેશના મોટા ભાગના વિસ્તારોમાં ચોમાસાએ દસ્તક આપી દીધી છે, ત્યારે અનેક રાજ્યોમાં … Read More

હવામાન વિભાગે દેશના અનેક રાજ્યોમાં રેડ એલર્ટ આપ્યું

ભારતીય હવામાન વિભાગે લગભગ એક અઠવાડિયાના બ્રેક બાદ દિલ્હીમાં આજે મધ્યમ વરસાદ અથવા ગાજવીજ સાથે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરી છે. શનિવાર સવારથી દિલ્હીમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. … Read More

સંતરામપુરમાં મકાન ધરાશાયી થતાં ૨ લોકોના મોત

સંતરામપુર તાલુકાના ખેડાપા ગામના કાકરા ડુંગરા વિસ્તારમાં કેદારભાઈ મોગજીભાઈ પારગી, તેમના પત્ની સવિતાબેન અને પૌત્રી સૃષ્ટિ(ઉ.૦૨) ઘરમાં ઊંઘતા હતા. ભાર વરસાદના કારણે તેમનું કાચુ મકાન અચાનક જ ધરાશાયી થઈ ગયું … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news