વાદળ ફાટવાની ઘટના શા માટે બને છે?

પવિત્ર અમરનાથ ગુફા પાસે શુક્રવારે સાંજે વાદળ ફાટ્યું હતું. આ દુર્ઘટનામાં ૧૨ શ્રદ્ધાળુઓના મોત થયા છે. જોકે, મોતનો આંકડો વધવાની સંભાવના છે. જાણકારી અનુસાર (એન.ડી.આર.એફ)એ તાત્કાલિક રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કરી … Read More