સરખેજ- મકરબા વિસ્તારમાં ૨ ઈંચ વરસાદ પડ્યો
સ્વતંત્રતા પર્વ પર રાજ્યના અનેક વિસ્તારોમાં મેઘરાજા મન મૂકીને વરસ્યાં છે. ત્યારે હવામાન વિભાગે આવતીકાલે મંગળવારે આઠ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ તેમજ ૧૭મીને સાત જિલ્લામાં યેલો એલર્ટ જાહેર કર્યું છે. આ … Read More
સ્વતંત્રતા પર્વ પર રાજ્યના અનેક વિસ્તારોમાં મેઘરાજા મન મૂકીને વરસ્યાં છે. ત્યારે હવામાન વિભાગે આવતીકાલે મંગળવારે આઠ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ તેમજ ૧૭મીને સાત જિલ્લામાં યેલો એલર્ટ જાહેર કર્યું છે. આ … Read More
ઇઝિપ્તના મિસ્ત્રની એક ચર્ચમાં ભીષણ આગ લાગ્યા બાદ ભાગદોડ મચી હતી. આ દુર્ઘટનામાં ૪૧ લોકોના મોત થયા છે. મિસ્ત્રના કોપ્ટિક ચર્ચનું કહેવું છે કે કાહિરાના એક ચર્ચમાં આગ લાગવાથી ઓછામાં … Read More
ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉનને કોરોના વાયરસનો ચેપ લાગ્યો છે, જેના કારણે તેમને ભારે તાવ આવ્યો છે. આ માહિતી તાનાશાહ કિમ જોંગ ઉનની બહેન કિમ યો જોંગે આપી છે. … Read More
દેશભરમાં ‘હર ઘર તિરંગા’ અભિયાન પોતાની ચરમ પર પહોંચી ગયું છે. ભારતની આઝાદીના ૭૫ વર્ષ પૂરા થવાના સમારંભ તો બે દિવસ પછી ૧૫ ઓગસ્ટે મનાવવામાં આવશે, પરંતુ તે પહેલા જ … Read More
લાંબા સમયથી ‘હીટવેવ’ની સ્થિતિને કારણે ઇંગ્લેન્ડના ઘણા ભાગોને શુક્રવારે સત્તાવાર રીતે દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા હતા. તેને લીધે આ વિસ્તારોમાં રહેણાક અને કોમર્શિયલ પાણીના ઉપયોગ પર નિયંત્રણ લાદવામાં આવશે. અસરગ્રસ્ત … Read More
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રવર્તમાન ચોમાસાના વ્યાપક વરસાદની સ્થિતિને પગલે રાજ્યના જળાશયોની સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા માટે ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી.રાજ્યમાં સરદાર સરોવર પ્રોજેક્ટ સહિત ૨૦૭ જળાશયોની કુલ સ્ટોરેજ કેપેસિટી ૨૫,૨૬૬ … Read More
બ્રિટનમાં પીએમ ઉમેદવાર ઋષિ સુનકે ઘરોમાં વિજળી પર લગભગ ૨૦૦ પાઉન્ડનો ઘટાડો કરશે. જોકે આમ આદમી પાર્ટીની સત્તાવાળા દિલ્હી-પંજાબમાં ૨૦૦ યૂનિટ ફ્રી વિજળી આપવામાં આવી રહી છે. બોરિસ જોનસનના રાજીનામા … Read More
ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સમાવિષ્ટ ૨૬ ગામમાં પણ શહેરની જેમ ડોર ટુ ડોર ઘન કચરાના નિકાલ અર્થે ગુડા દ્વારા ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ ૨૬ ગામોમાંથી ઘન કચરો એકઠો … Read More
જામનગર-ખંભાળિયા હાઈવે પર સિક્કા પાટિયા નજીક આવેલી હોટલ એલેન્ટોમાં રાત્રિના આગ ફાટી નીકળી હતી. ગણતરીની જ મિનિટોમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા આખી હોટલમાં ફેલાઈ ગઈ હતી. આગના કારણે … Read More
કાલુપુર પાંચકુવા દરવાજા પાસે રેવડી બજાર કાપડ માર્કેટમાં એક દુકાનમાં આગ લાગી હતી. અને જોતજોતામાં બાજુમાં આવેલી દુકાનો આગમાં લપેટાઇ ગઇ હતી. સૌથી પહેલાં તો ત્યાં કોઈપણને આગ લાગી હોવાની … Read More