સરખેજ- મકરબા વિસ્તારમાં ૨ ઈંચ વરસાદ પડ્યો

સ્વતંત્રતા પર્વ પર રાજ્યના અનેક વિસ્તારોમાં મેઘરાજા મન મૂકીને વરસ્યાં છે. ત્યારે હવામાન વિભાગે આવતીકાલે મંગળવારે આઠ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ તેમજ ૧૭મીને સાત જિલ્લામાં યેલો એલર્ટ જાહેર કર્યું છે. આ … Read More

ઈઝિપ્તના મિસ્ત્રની ચર્ચમાં ભીષણ આગ લાગતા ૪૧ના મોત

ઇઝિપ્તના મિસ્ત્રની એક ચર્ચમાં ભીષણ આગ લાગ્યા બાદ ભાગદોડ મચી હતી. આ દુર્ઘટનામાં ૪૧ લોકોના મોત થયા છે. મિસ્ત્રના કોપ્ટિક ચર્ચનું કહેવું છે કે કાહિરાના એક ચર્ચમાં આગ લાગવાથી ઓછામાં … Read More

ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગને કોરોનાનો ચેપ

ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉનને કોરોના વાયરસનો ચેપ લાગ્યો છે, જેના કારણે તેમને ભારે તાવ આવ્યો છે. આ માહિતી તાનાશાહ કિમ જોંગ ઉનની બહેન કિમ યો જોંગે આપી છે. … Read More

કાશ્મીરમાં લાખો લોકો શાનથી લહેરાવી રહ્યાં છે તિરંગો

દેશભરમાં ‘હર ઘર તિરંગા’ અભિયાન પોતાની ચરમ પર પહોંચી ગયું છે. ભારતની આઝાદીના ૭૫ વર્ષ પૂરા થવાના સમારંભ તો બે દિવસ પછી ૧૫ ઓગસ્ટે મનાવવામાં આવશે, પરંતુ તે પહેલા જ … Read More

ઇંગ્લેન્ડના કેટલાંક ભાગો સત્તાવાર રીતે દુષ્કાળગ્રસ્ત જાહેર

લાંબા સમયથી ‘હીટવેવ’ની સ્થિતિને કારણે ઇંગ્લેન્ડના ઘણા ભાગોને શુક્રવારે સત્તાવાર રીતે દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા હતા. તેને લીધે આ વિસ્તારોમાં રહેણાક અને કોમર્શિયલ પાણીના ઉપયોગ પર નિયંત્રણ લાદવામાં આવશે. અસરગ્રસ્ત … Read More

મુખ્યમંત્રીએ જળાશયોની સમીક્ષા માટે ઉચ્ચસ્તરીય બેઠક યોજી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રવર્તમાન ચોમાસાના વ્યાપક વરસાદની સ્થિતિને પગલે રાજ્યના જળાશયોની સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા માટે ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી.રાજ્યમાં સરદાર સરોવર પ્રોજેક્ટ સહિત ૨૦૭ જળાશયોની કુલ સ્ટોરેજ કેપેસિટી ૨૫,૨૬૬ … Read More

ઋષિ સુનક બ્રિટનમાં ૨૦૦ પાઉન્ડનો વિજળીમાં ઘટાડો કરશે

બ્રિટનમાં પીએમ ઉમેદવાર ઋષિ સુનકે ઘરોમાં વિજળી પર લગભગ ૨૦૦ પાઉન્ડનો ઘટાડો કરશે. જોકે આમ આદમી પાર્ટીની સત્તાવાળા દિલ્હી-પંજાબમાં ૨૦૦ યૂનિટ ફ્રી વિજળી આપવામાં આવી રહી છે.  બોરિસ જોનસનના રાજીનામા … Read More

ગાંધીનગરમાં સમાવિષ્ટ ૨૬ ગામમાં કચરાના નિકાલ માટે ફરીવાર ટેન્ડર પ્રક્રિયા થશે

ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સમાવિષ્ટ ૨૬ ગામમાં પણ શહેરની જેમ ડોર ટુ ડોર ઘન કચરાના નિકાલ અર્થે ગુડા દ્વારા ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ ૨૬ ગામોમાંથી ઘન કચરો એકઠો … Read More

જામનગરની હોટલ એલેન્ટોમાં આગ ફાટી નીકળી

જામનગર-ખંભાળિયા હાઈવે પર સિક્કા પાટિયા નજીક આવેલી હોટલ એલેન્ટોમાં રાત્રિના આગ ફાટી નીકળી હતી. ગણતરીની જ મિનિટોમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા આખી હોટલમાં ફેલાઈ ગઈ હતી. આગના કારણે … Read More

કાલુપુરમાં કાપડની દુકાનોમાં ભીષણ આગથી ૪ દુકાનો ખાક બની

કાલુપુર પાંચકુવા દરવાજા પાસે રેવડી બજાર કાપડ માર્કેટમાં એક દુકાનમાં આગ લાગી હતી. અને જોતજોતામાં બાજુમાં આવેલી દુકાનો આગમાં લપેટાઇ ગઇ હતી. સૌથી પહેલાં તો ત્યાં કોઈપણને આગ લાગી હોવાની … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news