ચીનમાં મળેલ નવા વાયરસનો કોઈ ઈલાજ ન હોવાનો દાવો
ચીનના વુહાનમાંથી આવેલ કોરોના વાયરસને કારણે સમગ્ર વિશ્વમાં તબાહી મચી ગઈ છે. આ પરિસ્થિતિમાં ચીનમાં નવો એક વાયરસ લૈંગ્યા સામે આવ્યો છે. આ વાયરસના કારણે લોકોમાં ચિંતા જોવા મળી રહી … Read More
ચીનના વુહાનમાંથી આવેલ કોરોના વાયરસને કારણે સમગ્ર વિશ્વમાં તબાહી મચી ગઈ છે. આ પરિસ્થિતિમાં ચીનમાં નવો એક વાયરસ લૈંગ્યા સામે આવ્યો છે. આ વાયરસના કારણે લોકોમાં ચિંતા જોવા મળી રહી … Read More
વિશ્વ જૈવઇંધણ દિવસના પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કૉન્ફરન્સિંગ મારફતે હરિયાણાનાં પાણીપતમાં બીજી પેઢીનાં ઇથેનોલ પ્લાન્ટનું લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે હરિયાણાના રાજ્યપાલ બંડારુ દત્તાત્રેય, કેન્દ્રીય મંત્રીઓ નરેન્દ્રસિંહ તોમર, … Read More
મેક્સિકન રાષ્ટ્રપતિએ પ્રસ્તાવ આપ્યો કે સર્વોચ્ચ પંચમાં પોપ ફ્રાન્સિસ, સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસ અને ભારતીય પ્રધાનમંત્રી મોદીએ સામેલ થવુ જોઈએ. પંચનો ઉદ્દેશ્ય દુનિયાભરમાં યુદ્ધોને રોકવા માટે એક પ્રસ્તાવ રજૂ … Read More
વલસાડ જિલ્લાના વાપી તાલુકાના ડુંગરા વિસ્તારમાં આવેલા એક બંધ ભંગારના ગોડાઉનમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આગે વિકરાળ રૂપ ધારણ કરતા ઘટના અંગે સ્થાનિક લોકો અને રાહદારીઓને ઘટનાનો જાણ થઈ … Read More
ટુ વ્હીલર ચાલકેને માત્ર હેલ્મેટ પહેરવાનો કાયદો નથી. હેલ્મેટ સાથે જોડાયેલા કેટલાક નિયમ પણ લાગૂ થાય છે. જો તમે તેને ફોલો નહી કરો તો ટ્રાફિક પોલીસ દંડ કરી શકે છે. … Read More
જંબુસર તાલુકાના ભડકોદ્રા અને કનસાગર સહિતના અનેક ગામડાઓમાંથી સરદાર સરોવર નર્મદા નિગમની મુખ્ય તથા માઇનોર કેનાલ પસાર થાય છે. વર્ષ ૨૦૦૪થી આ બંને ગામના ૨૫ જેટલા ખેડુતો વળતર માટે ધરમ … Read More
રાજકોટ મહાનગરમાં આખા દેશની સાથે તા.૧૫ જુલાઇથી વેક્સિનનો ત્રીજો અને ડોઝ ફ્રી આપવાની શરૂઆત થઇ હતી. લોકોના ધીમા ઉત્સાહ વચ્ચે વેક્સિનના સ્ટોકમાં વધઘટ થતી રહે છે. છતાં જેટલા લોકો વેક્સિન … Read More
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સરકારના થિંક ટેન્ક નીતિ આયોગની સાતમી ગવર્નિંગ કાઉન્સિલની બેઠકની અધ્યક્ષતા કરી. આ બેઠકમાં ઘણા રાજ્યોના મુખ્યમંત્રી અને કેન્દ્રીય મંત્રીઓએ ભાગ લીધો. બેઠક સવારથી લઇને સાંજ સુધી ચાલી. … Read More
વાવ થરાદ હાઇવે પર પાણીની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતા પાણીનો વેડફાટ જોવા મળ્યો. સરહદીય બનાસકાંઠા જિલ્લામાં અનેકવાર પાણીની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતું હોય છે. ત્યારે રવિવારની રાત્રે વાવ-થરાદ હાઇવે પર પાણીની પાઇપલાઇનમાં … Read More
આર્થિક સંકટના કારણે તાજેતરમાં ભારતના પાડોશી દેશ શ્રીલંકાની સ્થિતિ બદતર બની છે. ગોટાબાયા રાજપક્ષેના રાજીનામા બાદ શ્રીલંકામાં વડાપ્રધાન રાનિલ વિક્રમસિંઘેને કાર્યપાલક પ્રમુખ બનાવવામાં આવ્યા છે. આ દરમિયાન રાનિલ વિક્રમસિંઘેએ દેશભરમાં … Read More