વિધાનસભાની ચૂંટણીના અંતિમ દિવસોમાં ભાવનગર જિલ્લામાં પ્રચારનો ધમધમાટ

રાજ્યમાં હવે ચૂંટણી પ્રચારના પડઘમ શાંત થવાને હવે માત્ર ગણતરીની કલાકો બાકી છે ત્યારે રાજકીય પક્ષો પોતાના ઉમેદવારના પ્રચારમાં એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. જેના ભાગરૂપે ૧૦૩ ભાવનગર ગ્રામ્યના ભાજપ-કોંગ્રેસના … Read More

અમદાવાદ એરપોર્ટ પર દિવાળીમાં મહિનામાં નવ લાખ મુસાફરની અવરજવર નોંધાઈ

અમદાવાદ એરપોર્ટ પર એક જ મહિનામાં ૭.૫૩ લાખ ડોમેસ્ટિક અને ૧.૩૧ લાખ ઇન્ટરનેશનલ મુસાફરોની અવરજવર નોંધાઇ છે. આમ, અમદાવાદ એરપોર્ટ પર પ્રતિદિન સરેરાશ ૨૮ હજાર મુસાફર અવરજવર કરે છે. અમદાવાદ … Read More

પંજાબ સરકાર જનતાના આરોગ્ય માટે લઈ રહી છે આ મજબૂત પગલાં

પંજાબની ભગવંત માન સરકારે જનહિતમાં એક પછી એક અનેક યોજનાઓ લાગુ કરી છે. સરકારી હૉસ્પિટલની વ્યવસ્થા હોય કે આમ આદમી ક્લિનિકની, સરકાર દરેક રીતે આરોગ્યને લઈને ગંભીર દેખાઈ રહી છે. … Read More

કચ્છમાં સહકારી ખાતરની અછત સર્જાતા ખેડૂતોને હાલાકી

કચ્છમાં આ વર્ષે પડેલા સારા વરસાદ બાદ શિયાળુ પાક મબલખ પ્રમાણમાં લેવાની ઇચ્છાએ ખેડૂતો ડીએપી અને યુરિયા ખાતર ખરીદવા પડાપડી કરી રહ્યા છે પરંતુ અપૂરતા જથ્થાને લઈ જિલ્લામાં ખાતરની અછત … Read More

ચીનમાં છ મહિનામાં પ્રથમવાર કોરોનાથી મોત થયા, ઘણા જિલ્લામાં લૉકડાઉન

ચીનમાં ફરી કોરોના સંક્રમણના કેસમાં વધારો થઈ રહ્યો છે. સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ છે કે રાજધાની બેઇજિંગમાં છ મહિનામાં પ્રથમવાર પાછલા સપ્તાહે ત્રણ લોકોના મોત થયા છે. તે દેખાડે … Read More

સોલોમન આઈલેન્ડમાં ૭.૦ની તીવ્રતાનો આંચકો અનુભવાયો, સુનામી છે ચેતવણી

ઈન્ડોનેશિયા બાદ હવે સોલોમન આઈલેન્ડમાં જોરદાર ભૂકંપ આવ્યો છે. સોલોમન આઈલેન્ડના માલાંગોમાં આજે વહેલી સવારે પૃથ્વી ધ્રૂજી ઉઠી હતી. એવું કહેવામાં આવ્યું હતું કે આ ભૂકંપ જોરદાર હતો, કારણ કે … Read More

ઈન્ડોનેશિયામાં આવેલા ભયાનક ભૂકંપને કારણે ૧૬૨ લોકોના મોત, અનેક લોકો ઈજાગ્રસ્ત

ઈન્ડોનેશિયાના મુખ્ય દ્વીપ જાવામાં સોમવારે આવેલા ભયાનક ભૂકંપને કારણે ૧૬૨ લોકોના મોત થયા છે, જ્યારે અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે. લાપતા થયેલા લોકોની સંખ્યા પણ મોટી છે. ભૂકંપ બાદ તબાહીની … Read More

સુપ્રીમ કોર્ટે મોરબી પુલ દુર્ઘટના પરના સુનાવણી મામલે કહ્યું આવું

મોરબી બ્રિજ દુર્ઘટનામાં સુપ્રીમ કોર્ટે સીબીઆઈ તપાસ અને વધારે વળતરની માગ પર સુનાવણી કરવાની ના પાડી દીધી છે. તથા આ કેસને લઈને હાઈકોર્ટમાં જવાની વાત કરી હતી, કેમ કે આ … Read More

ભૂકંપથી ઈન્ડોનેશિયાની ધરતી ધણધણી ઉઠી, ૨૦ના મોત અનેક ઘાયલ

ઈન્ડોનેશિયાના મુખ્ય દ્વિપ જાવામાં સોમવારે આવેલા ભૂકંપમાં લગભગ ૨૦ લોકોના મોત થયા. જ્યારે ઓછામાં ઓછા ૩૦૦ લોકો ઘાયલ થયા છે. સિયાંજૂરના પ્રશાસનના પ્રમુખ હરમન સુહરમને કહ્યું કે, હાલ મને જે … Read More

શું દરેક પ્રકારના ખાદ્યતેલ થયા સસ્તા!?, શું હવે બમણી મજા મળશે!?..

વિદેશી બઝારોમાં નોંધાયો છે ખાદ્ય તેલના ભાવમાં ઘટાડો… શું માની શકાય ખરા?.. અરે આ સાચું છે કે નહિ ખર નથી પણ જેની અસર દિલ્હીની બઝારમાં આયાતી તેલ અને તમામ સ્વદેશી … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news