દિલ્હીની એમસીડી ચૂંટણીનો પ્રચારનો ઘોંઘાટ બંધ થયો,૪ ડિસેમ્બરે મતદાન થશે

દિલ્હીની એમસીડી ચુંટણીનો પ્રચારનો ઘોંધાટ આજે બંધ થયો છે જો કે  ઉમેદવારો કોઈ પણ જાતની તાલમેલ વિના મતદારો સુધી પહોંચી શકશે. આમ ઉમેદવારો પાસે મતદારોને રીઝવવા માટે ઓછો સમય છે. … Read More

વિધાનસભાની ચૂંટણીના અંતિમ દિવસોમાં ભાવનગર જિલ્લામાં પ્રચારનો ધમધમાટ

રાજ્યમાં હવે ચૂંટણી પ્રચારના પડઘમ શાંત થવાને હવે માત્ર ગણતરીની કલાકો બાકી છે ત્યારે રાજકીય પક્ષો પોતાના ઉમેદવારના પ્રચારમાં એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. જેના ભાગરૂપે ૧૦૩ ભાવનગર ગ્રામ્યના ભાજપ-કોંગ્રેસના … Read More