નારોલ સાહિલ કેમિકલ બ્લાસ્ટ માટે એએમસી, કલેક્ટર કચેરી જવાબદારઃ એનજીટી

ગત નવેમ્બરમાં નારોલમાં આવેલી સાહિલ એન્ટરપ્રાઈઝમાં સર્જાયેલા કેમિકલ વિસ્ફોટને પગલે સર્જાયેલી આગ દુર્ઘટનામાં ૧૩ વ્યક્તિઓનો ભોગ લેવાયો હતો. આ ફેક્ટરી ખેતીની જમીન પર ધમધમતી હોવાનો અને આ દુર્ઘટના માટે જમીનના … Read More