બ્રાઝિલમાં ભૂસ્ખલન અને પૂરના કારણે ૧૮ લોકોના થયા મોત

બ્રાઝિલના રિયો ડી જાનેરોમાં ભારે વરસાદ બાદ ભૂસ્ખલન અને પૂરમાં ઓછામાં ઓછા ૧૮ લોકોના મોત થયા છે. અહીં પહાડી વિસ્તારમાં પ્રવાસીઓ માટે પ્રખ્યાત સ્થળ પર વાવાઝોડું સતત તબાહી મચાવી રહ્યું … Read More

કોલંબિયામાં ભૂસ્ખલનની તબાહીમાં ૧૪ના મોત

પશ્ચિમ કોલંબિયાના રહેણાંક વિસ્તારમાં ભારે વરસાદને કારણે થયેલા ભૂસ્ખલનમાં ઓછામાં ઓછા ૧૪ લોકોના મોત થયા છે અને અન્ય ૩૫ લોકો ઘાયલ થયા છે. અધિકારીઓએ જણાવ્યું કે પરેરા નગરપાલિકાના રિસારાલ્ડામાં જીવલેણ … Read More

ઈક્વાડોરમાં ભૂસ્ખલનથી ૨૪ના મોત : ૪૮ ઘાયલ

ઇક્વાડોરમાં ભારે વરસાદ બાદ ભૂસ્ખલનથી ઘણા ઘરો ધરાશાયી થયા છે. આ કુદરતી વિનાશમાં મોટું નુકસાન થયું છે. ક્વિટો સુરક્ષા વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે ભૂસ્ખલનમાં ૪૮ લોકો ઘાયલ થયા … Read More

બ્રાઝિલમાં પૂર અને ભૂસ્ખલનથી ભારે તબાહી મચી

બ્રાઝિલ દેશમાં તબાહીનું સંકટ મંડરાઈ રહ્યું છે. બ્રાઝિલના સાઓ પાઉલો શહેરમાં ભારે વરસાદના કારણે પૂર અને ભૂસ્ખલનથી ભારે તબાહી મચી ગઈ છે. ૭ બાળકો સહિત ઓછામાં ઓછા ૧૯ લોકોના મોત … Read More

કેરલમાં ભારે વરસાદના કારણે ભૂસ્ખલન : ૨૬નાં મોત

કેરળમાં ભારે વરસાદને કારણે નુકસાન થયું છે. ઓછામાં ઓછા ૨૭ મૃતદેહો બહાર કાવામાં આવ્યા છે, વધુ ૨૧ લાપતા છે અને ઘણા લોકોએ પોતાનું સર્વસ્વ ગુમાવ્યું છે.છેલ્લા ઘણા દિવસોથી સતત વરસાદ … Read More

હિ.પ્રદેશના કિન્નૌરમાં ભૂસ્ખલનઃ ૨ના મોત, અનેક લોકો દટાયા હોવાની આશંકા

હિમાચલ પ્રદેશના કિન્નૌર જિલ્લાના નિગુલસેરીમાં નેશનલ હાઇવે-૫ પર ચીલ જંગલની પાસે ભૂસ્ખલનની મોટી દુર્ઘટના બની છે. આ દુર્ઘટનામાં એચઆરટીસીની બસ (ૐઇ્‌ઝ્ર મ્ેજ) ઝડપમાં આવી હોવાની સૂચના છે. મળતી માહિતી મુજબ, … Read More

હિમાચલમાં ભારે વરસાદ બાદ અનેક જગ્યાએ ભૂસ્ખલનઃ રસ્તાઓ બ્લોક, પ્રવાસીઓ ફસાયા

હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ પડી રહ્યો છે અને તેના કારણે ભારે તબાહી મચી છે. ભયંકર વરસાદના કારણે ઠેર-ઠેર ભૂસ્ખલનની ઘટનાઓ બની રહી છે. અનેક રસ્તાઓ ભૂસ્ખલનના કારણે બંધ થઈ ગયા … Read More

મહારાષ્ટ્રમાં વરસાદે વિનાશ વેર્યોઃ ૨૪ કલાકમાં વરસાદ, ભૂસ્ખલનથી ૧૧૨ના મોત

મહારાષ્ટ્રમાં ભારે વરસાદે આફત સર્જી છે. મહારાષ્ટ્રમાં ભારે વરસાદના કારણે છેલ્લા ૨૪ કલાકમાં ભારે વરસાદ, ભૂસ્ખલન અને પૂરના પ્રકોપથી ૧૧૨ લોકોનાં મોત થયા છે જ્યારે ૯૯ લોકો ગુમ થયા છે. … Read More

મહારાષ્ટ્રમાં જળ બંબાકારઃ ત્રણ સ્થળે ભૂસ્ખલનથી ૪૪થી વધુના મોત

રાયગઢ જિલ્લામાં ભૂસ્ખલન બાદ કાટમાળમાં દબાઇ જવાથી ૩૦થી વધુના મોત નિપજ્યા, ૧૫ લોકોને રેસ્ક્યુ કરાયા, એનડીઆરએફની ટીમ દ્વારા રેસ્ક્યુ ઑપરેશન હાથ ધરાયું મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લામાં ભૂસ્ખલન થયા બાદ કાટમાળમાં દબાઈ … Read More

મુંબઇના ચેમ્બૂર-વિક્રોલીમાં ભૂસ્ખલનઃ દિવાલ પડતા ૨૩ લોકોના મોત

ભારે વરસાદના કારણે ફરી માયાનગરી મુંબઈમાં આફત આવી ગઈ છે. મુંબઈમાં રાતથી જ પડી રહેલા ભારે વરસાદને કારણે અને સ્થળે પાણી ભરાઈ ગયા છે અને રસ્તાઓ પર જળબંબાકાર જેવી સ્થિતિ … Read More