કોલંબિયામાં ભૂસ્ખલનની તબાહીમાં ૧૪ના મોત

પશ્ચિમ કોલંબિયાના રહેણાંક વિસ્તારમાં ભારે વરસાદને કારણે થયેલા ભૂસ્ખલનમાં ઓછામાં ઓછા ૧૪ લોકોના મોત થયા છે અને અન્ય ૩૫ લોકો ઘાયલ થયા છે. અધિકારીઓએ જણાવ્યું કે પરેરા નગરપાલિકાના રિસારાલ્ડામાં જીવલેણ … Read More