દિલ્હી-એનસીઆરમાં AQI ૩૦૦ને પાર, વહેલી સવારે જોવા મળ્યું ધુમ્મસ

દિલ્હી-એનસીઆરમાં પ્રદૂષણનું સ્તર સતત વધી રહ્યું છે. મંગળવારે પણ દિલ્હીની હવા ‘ખૂબ જ નબળી શ્રેણી’માં નોંધાઈ હતી. મંગળવારે દિલ્હીનો એકંદર હવા ગુણવત્તા સૂચકાંક (AQI) ૩૦૩ નોંધાયો હતો. જોકે, સોમવારના ૩૦૬ … Read More

ફૂડ વિભાગની દહેગામની ડેરીમાંથી ૧૪૦૦ કિલો જેટલો શંકાસ્પદ દૂધ ક્રીમનો જથ્થો જપ્ત કરી કાર્યવાહી

અમદાવાદઃ તહેવારોની સીઝન ચાલી રહી છે. ત્યારે ગુજરાતના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા અખાદ્ય સામગ્રીઓના મોટાપાયે થતા વેચાણ પર સપાટો બોલાવવામાં આવ્યો છે. ગાંધીનગરના દહેગામમાં લુહાર ચકલા વિસ્તારમાં આવેલી જલારામ … Read More

સફાળા જાગ્યા બાદ તંત્રએ ખોરાકની રેકડીઓ પર સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરી 65 જેટલી રેકડીધારકોને નોટીસ ફટકારી

રાજપીપળાઃ રાજપીપળામાં રેંકડી ઉપર અખાદ્ય ખોરાક પીરસવાના મામલા બાદ પાલિકાનું આરોગ્ય તંત્ર સફાળું જાગ્યું છે. રાજપીપળા નગરપાલિકાની ટીમે સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધરી ૬૫ જેટલી રેંકડીધારકોને સ્વચ્છતા અને ગુણવત્તાના સંદર્ભમાં નોટિસ … Read More

ગીર સોમનાથના કાજલી ખાતે યોજાયો તાલુકા કક્ષાનો મિલેટ્‌સ મહોત્સવ યોજાયો

ગીરસોમનાથઃ મિલેટ્‌સ કે બરછટ અનાજમાં રહેલા પોષકતત્વો યુક્ત ખોરાક. ઉચ્ચ માત્રામાં એન્ટી ઓક્સીડન્ટ, પ્રોટીન, વિટામીન, ફાઈબર તેમજ ખનિજ તત્વો વગેરે સંપૂર્ણ માત્રામાં હોય એવા પોષક બરછટ અનાજને મિલેટ્‌સ તરીકે ઓળખવામાં … Read More

માહી ડેરીમાંથી લેવાયેલા દૂધના નમૂના ફેલ, દૂધમાંથી વધુ માત્રામાં આલ્ફા ટોક્સીન મળી આવ્યું

ભાવનગરઃ માહી ડેરીનું દૂધ પીતા હો તો ચેતી જજો કારણ કે, ભાવનગરની માહી ડેરીનું દૂધ પીવાલાયક નથી. કેન્દ્રની સરકારી લેબમાં તપાસ દરમિયાન માહી ડેરીના દૂધના નમૂના ફેલ થયા છે. કેન્દ્રની … Read More

અનેક તત્વો ધરાવતા ફુલાવરનું સેવન કરવાથી સ્વાસ્થ્ય સંબંધિત અનેક સમસ્યાઓથી મળે છે રાહત

ફુલાવરમાં વિટામિન સી, ફાઈબર, ફોલેટ, વિટામિન કે, પોટેશિયમ અને મેંગેનીઝ જેવા ઘણા તત્વો જોવા મળે છે ફુલાવરનું સેવન હૃદય માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. કારણ કે ફુલાવર એન્ટી-ઓક્સિડેન્ટ … Read More

મુન્નાભાઈ એમબીબીએસઃ સુરતના ઈચ્છાપોર વિસ્તારમાંથી પાંચ નકલી તબિબ ઝડપાયા

સુરતઃ સુરતના ઈચ્છાપોર વિસ્તારમાં નકલી તબિબ બની લોકોનો ઈલાજ કરનાર મુન્નાભાઈ એમબીબીએસ ઝડપાયા. એક નહીં પરંતુ પાંચ પાંચ જેટલા મુન્નાભાઈ એમબીબીએસને ઝડપી પાડવામાં આવ્યા હતા. છેલ્લા એક વર્ષથી વધુના સમયથી … Read More

અંબાજીમાં પ્રસાદ માટે વપરાતા ઘીના નમુના ફેઈલ થતા મોહિની કેટરર્સનો કોન્ટ્રાક્ટ રદ

અંબાજી: અંબાજીમાં પ્રસાદ માટે વપરાતા ઘીના નમુના ફેલ થતા ઉહાપોહ મચી ગયો છે. આરોગ્ય વિભાગ દોડતું થયું છે. ભાદરવી પૂનમના મેળામાં મોહનથાળ માફિયાઓએ ૪૮ લાખ ભક્તોની આસ્થા સાથે ચેડાં કર્યા … Read More

બે દિવસમાં બે પેઢીમાં વાસી ખોરાકની ઘટના, જામનગરમાં પિત્ઝામાંથી વંદો નીકળતાં આરોગ્ય વિભાગમાં ફરિયાદ

જામનગર: જામનગર શહેરમાં બે દિવસમાં બે પેઢીમાં વાસી ખોરાકની ઘટના સામે આવી છે. ગઈકાલે જામનગરના છાશ વાલા નામની દુકાનમાં આઈસ્ક્રીમ માંથી મૃત જીવાત મળી આવી હતી, ત્યારે આજે પટેલ કોલોની … Read More

પ્લાસ્ટિકના કણો લોહી સુધી પહોંચે તો કેન્સરનું જોખમ : પદ્મશ્રી વૈજ્ઞાનિક ડૉ. અજય કુમાર સોનકર

ભારતના સ્વતંત્ર સંશોધક પદ્મશ્રી વૈજ્ઞાનિક ડૉ. અજય કુમાર સોનકરે દાવો કર્યો છે કે ‘ટી બેગ’ના ઉપયોગને કારણે પ્લાસ્ટિકના નાના કણો (માઈક્રોન અને નેનો) આપણા લોહીમાં પહોંચી રહ્યા છે અને કેન્સર … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news