ધોરાજીમાં લોકોના ઘરોમાં દુર્ગંધ અને ફીણવાળા પાણી આવતા લોકોમાં રોષ

રાજકોટઃ રાજકોટના ધોરાજીના કેટલાક વિસ્તારોમાં દૂષિત પાણી આવતા લોકોમાં રોષનો માહોલ જોવા મળ્યો છે. ધોરાજીના લાલા લાજપતરાય વિસ્તાર અને સુધરાઈ કોલોનીમાં ગંદુ પાણી આવતા લોકોને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો … Read More

કોરોનાઃ નવા JN.1 વેરિઅન્ટથી ભારતમાં ૫નાં મોત, ૩૩૫ નવા કેસ નોંધાયા

કોરોના વાયરસનો ડર દૂર થઇને હજુ માંડ જનજીવન પાટા પર આવ્યુ હતુ. દેશની અર્થ વ્યવસ્થાએ પણ વેગ પકડવા લાગ્યો હતો, ત્યાં હવે ફરીથી કોરોનાના નવા વેરિઅન્ટ JN.1ની ભારતમાં એન્ટ્રી થઇ … Read More

પ્લાસ્ટિકના કચરાથી દૂરના જંગલો, ગ્લેશિયર્સ, પાણીના સ્ત્રોત, બધું જ વિનાશના આરે પહોંચ્યું

પ્રયાગરાજઃ ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પાણી અને ખાદ્ય પદાર્થોમાં પ્લાસ્ટિકના કણોની હાજરી પર ચિંતા વ્યક્ત કરી છે. ટીશ્યુ કલ્ચર દ્વારા મોતીનું ઉત્પાદન કરનાર પ્રયાગરાજના સ્વતંત્ર વૈજ્ઞાનિક પદ્મશ્રી ડૉ. અજય … Read More

દેશમાં માસિક સ્રાવની સ્વચ્છતા વ્યવસ્થાપન પર સુલભ ફાઉન્ડેશને અહેવાલ બહાર પાડ્યો

નવી દિલ્હી: સુલભ સેનિટેશન મિશન ફાઉન્ડેશન દ્વારા મેન્સ્ટ્રુઅલ હાઈજીન મેનેજમેન્ટ (MHM) પર સોમવારે જારી કરાયેલા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે દેશમાં માસિક ધર્મ વિશે વધારે વાત નથી થતી, આ મુદ્દે … Read More

ઈન્ડિયન ફાર્માકોપિયા કમિશન આયોગે મેફ્ટલ પેઈનકિલર અંગે સુરક્ષા ચેતવણી જાહેર કરી

નવીદિલ્હીઃ ઈન્ડિયન ફાર્માકોપિયા કમિશન (આઈપીસી)એ મેફ્ટલ પેઈનકિલર અંગે સુરક્ષા ચેતવણી જાહેર કરી છે. આયોગે તેની ચેતવણીમાં કહ્યું છે કે મેફ્ટલ દવામાં ઉપયોગમાં લેવાતા મેફેનામિક એસિડ ગંભીર આડઅસર કરી શકે છે. … Read More

વાયુ પ્રદૂષણના લાંબા સમય સુધી સંપર્કમાં રહેવાથી ડિપ્રેશનનું જોખમ વધે છેઃ નિષ્ણાતો

દિલ્હી વિશ્વના 50 સૌથી પ્રદૂષિત શહેરોમાં ચોથા ક્રમે જલંધર: ભારતના 1.3 અબજ લોકો એવા વિસ્તારોમાં રહે છે જ્યાં વાર્ષિક સરેરાશ કણોનું પ્રદૂષણ સ્તર વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) માર્ગદર્શિકા કરતાં વધી … Read More

કરજણમાં મકાનમાં ચાલતી ડુપ્લિકેટ ઘી બનાવતી ફેક્ટરી ઝડપાઈ, કુલ ૩.૧૫ લાખનો મુદ્દામાલ જપ્ત

પોલીસે ફેક્ટરીમાંથી કુલ ૩.૧૫ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો વડોદરાઃ જિલ્લાના કરજણમાં આવેલ નવાબજાર વિસ્તારમાં જલારામનગરમાં ચાલતી ડુપ્લિકેટ ઘી બનાવતી ફેક્ટરી કરજણ પોલીસ સ્ટેશન ઝડપી પાડી છે અને બે આરોપીની ધરપકડ … Read More

Health: દિલ્હીના ડૉક્ટરોએ ચીનના ‘ H9N2’ વિશે ચેતવણી સાથે સાવચેતી રાખવા પણ કહ્યું

રહસ્યમય રોગ પર દિલ્હીના તબીબોએ કહ્યું, “બાળકોની ઉધરસને હળવાશથી ન લો, જો ઉધરસ, શરદી કે શ્વાસ લેવામાં તકલીફ હોય તો તાત્કાલિક ડોક્ટરની સલાહ લો…” નવીદિલ્હીઃ ચીનમાં બાળકોમાં ફેલાતા રહસ્યમય ન્યુમોનિયાને … Read More

શહેરોના વિકાસની સાથેસાથે આપણા દેશમાં વધી રહેલા પ્રદુષણનું પ્રમાણ ખુબજ ચિંતાજનક

ભારતમાં તેજીથી વધી રહેલા પ્રદૂષણ અંગેના જે અહેવાલો આવી રહ્યાં છે એનાથી સ્પષ્ટ છે કે જો આપણે સમયસર ન ચેત્યાં તો આવનારા સમયમાં પરિસ્થિતિ વધુ ભયાવહ બનશે. દેશની રાજધાની દિલ્હીમાં … Read More

રાજધાની દિલ્હીનું પ્રદૂષણ માનવ અને પક્ષીઓ બંને માટે છે જોખમી

નવીદિલ્હીઃ દિવાળી પહેલા જ દિલ્હીમાં હવાની ગુણવત્તા ઝેરી બની ગઈ છે અને એર ક્વોલિટી ઈન્ડેક્સ ૫૦૦ને પાર કરી ગયો છે. દિલ્હી સરકારે એર ક્વોલિટી ઈન્ડેક્સને સુધારવા માટે ઘણા પગલાં લીધા … Read More