પ્લાસ્ટિકના કચરાથી દૂરના જંગલો, ગ્લેશિયર્સ, પાણીના સ્ત્રોત, બધું જ વિનાશના આરે પહોંચ્યું

પ્રયાગરાજઃ ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પાણી અને ખાદ્ય પદાર્થોમાં પ્લાસ્ટિકના કણોની હાજરી પર ચિંતા વ્યક્ત કરી છે. ટીશ્યુ કલ્ચર દ્વારા મોતીનું ઉત્પાદન કરનાર પ્રયાગરાજના સ્વતંત્ર વૈજ્ઞાનિક પદ્મશ્રી ડૉ. અજય … Read More