અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલી મહાકાળી ફાર્મા કેમમાં લાગી ભીષણ આગ, 7થી વધુ ફાયર ફાયટરનો કાફલો ઘટના સ્થળે

ભરૂચઃ જિલ્લાની અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી મહાકાળી ફાર્મા કેમ નામની કંપનીમાં ભીષણ શુક્રવારે સવારે આગ લાગવાની ઘટના સામે આવી છે. આગના પગલે આસપાસમાં દોડધામ મચી જવા પામી હતી. ભીષણ આગ પર … Read More

અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી અમલ લિમિટેડ કંપનીમાં આગ, ફાયર બ્રિગેડ મેળવ્યો આગ પર કાબૂ

અંકલેશ્વર જીઆઈડીસીમાં વધુ એક કંપનીમાં આગ લાગવાની ઘટના બનવા પામી છે. ગુરૂવારે સવારે અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી અમલ લિમિટેડ કંપનીમાં ભીષણ આગ લાગી હતી, જેને લઇને દોડધામ મચી જવા પામી હતી. … Read More

ઝેરી કેમિકલ ભરેલું ટેન્કર લીકેજ થતા ૬ નાં મોત, અનેક ઘાયલ

સુરતમાં મોટી દુર્ઘટના ઘટી છે. ઝેરી કેમિકલ ભરેલું ટેન્કર લીકેજ થતા ૬ લોકોનો ભોગ લેવાયો છે. સચિન GIDCમાં પાર્ક કરેલું કેમિકલ ભરેલું ટેન્કર લીક થતા આ દુર્ઘટના ઘટી હતી. આ … Read More

વટવા જીઆઇડીસીમાં કેમિકલ ફેક્ટરીની દિવાલ ધરાશાયી

વટવા જીઆઈડીસી ખાતેની કેમિકલ ફેક્ટરી સોસાયટી ફોર ક્લીન અર્થ જ્યારે રસાયણોથી ભરેલી પ્લાસ્ટિકની થેલી દિવાલ પર પડી ત્યારે મોટી દુર્ઘટના ટળી. ઘટનાની જાણ થતાં જીપીસીબીની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. જોકે … Read More

અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલી એક કેમિકલ કંપનીમાં લાગી આગ, ૩ મજૂરો દાઝયા

ભરૂચની અંકેલેશ્વર જીઆઈડીસીમાં આવેલી એક કેમિકલ કંપનીમાં આગ લાગી હતી. જેને પગલે થોડીવાર માટે અફરાતફરી મચી હતી. કેમિકલના જથ્થાના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આ આગની ઘટનામાં ૩ … Read More

વડોદરામાં કારખાના, ફેક્ટરીઓ પ્રદૂષણ ફેલાવી રહ્યા છે

કોરોના કાળમાં હોસ્પિટલોના બાયો મેડિકલ વેસ્ટના પ્રમાણમાં પણ જંગી વધારો થયો છે. બાયો મેડિકલ વેસ્ટનો આડેધડ નિકાલ પણ વાતાવરણમાં ફેલાતા પ્રદુષણ માટે જવાબદાર છે. પોલ્યુશન કંટ્રોલ બોર્ડને રોજે-રોજ ટેલિફોન, ઇ-મેઇલ, … Read More

દક્ષિણ ગુજરાતમાં ખતરાની ઘંટડી વગાડી રહ્યું છે પર્યાવરણ પ્રદૂષણ

અંકલેશ્વર (ભરૂચ) । ઉદ્યોગોને પ્રગતિના સૂચકો માનવામાં આવે છે, પરંતુ આ ઉદ્યોગો જ્યારે સમસ્યા બનવા લાગે તો માનવ જીવનની સાથેસાથે પર્યાવરણને પણ ભારે નુક્શાનનો સામનો કરવો પડે છે. વિકાસના પાયા … Read More

ગાંધીનગરના સેક્ટર-૨૫માં ગંદકીનું સામ્રાજ્ય ગટરના પાણી ફરી વળ્યા

લોકો આડેધડ કામગીરીર કરે છે જેને લીધે સ્થાનિક લોકો પરેશાન થાય છે એ પછી સરકાર હોય કોન્ટ્રાક્ટર હોય કે સ્થાનિક કામગીરી કરનાર પોતાના મકાન, બિલ્ડીંગ અને કારખાના ફેક્ટરીને ઉભી કરવા … Read More

ગાંધીનગરના વિવેકાનંદનગર વસાહતમાં ગટર ઉભરાતા પાણી ચારેકોર અનેક વાર રજૂઆત થતાં તંત્ર મૌન

પાટનગર ગાંધીનગરમાં આવેલ સેક્ટર-૨૫ જીઆઈડીસીની અંદર બનાવેલ વિવેકાનંદનગર જે  ઝુંપડપટ્ટીમાં રહેતા લોકોને મકાન ફાળવવામાં આવ્યા છે જે પાંચ વર્ષ કરતા વધારે સમયથી ૮૦૦ પરિવાર અહિંયા વસવાટ કરે છે. ત્યારે વસાહતની … Read More

દહેજ નાશ પામેલા રસાયણો, ખેડૂતો ક્રોધિત

ભરૂચ જિલ્લામાં દહેજ પેટ્રોલિયમ, કેમિકલ્સ અને પેટ્રોકેમિકલ્સ ઇન્વેસ્ટમેન્ટ પ્રદેશ અને દહેજ અને વિલાયતનાં ગુજરાત ઓદ્યોગિક વિકાસ નિગમો (GIDCs) માં અત્યંત જોખમી મેગા કેમિકલ ઉત્પાદક કંપનીઓ છે. ઉદ્યોગો મોટે ભાગે જંતુનાશકો, … Read More