ખેડુતોને તાર ફેન્સીંગમાં વીજ કરંટ ન મુકવા વન વિભાગની અપીલ

વલભીપુર તાલુકાના પૂર્વ દિશા તરફના ગામડાઓમાં જેમાં પાટણા,માલપરા,પાણવી અને ભાવનગર તાલુકાના રાજગઢ,મીઠાપર તેમજ બોટાદ તાલુકાના રોહીશાળા ગામની સીમમાં સિંહના ફુટ પ્રિન્ટ ભાવનગર રેન્જ ફોરેસ્ટ વિભાગ દ્વારા મેળવવામાં આવેલ અને ત્યારબાદ … Read More

કોઈપણ રાજકીય પાર્ટી આવે મૂળી તાલુકાને પાણી આપો : ખેડુત આગેવાનો

સુરેન્દ્રનગર જીલ્લામાંથી સમગ્ર સૌરાષ્ટ્રમાં અને કચ્છમાં નર્મદાનાં નીર પહોંચી ચૂક્યા છે અને સુરેન્દ્રનગર જીલ્લો સૌરાષ્ટ્રનું ક્ચ્છનું પાણિયારું છે. સુરેન્દ્રનગર જીલ્લાનાં ખેડૂતો જ નર્મદા થી વંચિત રહ્યાં છે. મૂળી તાલુકાનાં ગામોમાં … Read More

તાણાસર તળાવમાં પેટા કેનાલમાં વધુ પાણી છોડાતા પાણી રોડ પર ફરી વળ્યું

મયુરનગરથી તાણાસર તળાવ સુધીના રસ્તા પર ૫૦થી વધુ ખેડૂતોની જમીનો આવેલી છે. જેથી હાલ ખેડૂતોને રાત્રે પાકને ટોવા અને દિવસે કામ કરવા જતા હોય છે. પરંતુ ટીકર પાસેથી પસાર થતી … Read More

કમોસમી વરસાદને કારણે સુરેન્દ્રનગરના ખેડૂતોની હાલત કફોડી, જીરૂ અને ચણાના પાકને વ્યાપક નુકશાન

સમગ્ર ગુજરાતમાં છેલ્લા ૩ દિવસ વરસાદની આગાહી હવામાન તંત્ર દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે શિયાળાની ઋતુ માં કમોસમી વરસાદ થાતા ખેડૂતોના જીવ તાળવે ચોંટી જવા પામ્યા છે. હાલની પરિસ્થિતિ … Read More

ગુજરાતમાં કમોસમી વરસાદ થતા ખેડૂતોની ચિંતામાં વધારો

ફરી એક વાર ગુજરાતના વાતાવરણ માં બદલાવ જોવા મડ્યો હતો, અગાઉ હવામાન વિભાગની આગાહી વચ્ચે ગુજરાતમાં અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ તૂટી પડ્યો છે. ત્યારે આજે વહેલી સવારે અમદાવાદ, અરવલ્લી, પંચમહાલ, … Read More

પાટણ તાલુકાની કેનાલોમાં પાણી છોડવામાં આવતાં ખેડૂતોમાં ખુશી

પાટણ તાલુકાના વત્રાસર, ખારી વાવવડી, માનપુર, રાજપુર,ગલોલી વાસણા, કુણઘેર બ્રાન્ચ કેનાલમાં પાણી છોડતા મૂંગા પશુઓને પણ પીવા માટે પાણીની સમસ્યા હાલ પૂરતી હલ થતાં ખેડૂતોએ ખાસ ધારાસભ્યનો આભાર વ્યક્ત કર્યો … Read More

કમોસમી વરસાદના કારણે શિયાળુ પાકની નુકશાનની ભીતિથી ખેડૂતો ચિંતામાં મુકાયા

ડિઝાસ્ટર વિભાગ દ્રારા નોંધાયેલ વરસાદી આંકડા મુજબ બુધવારે વહેલી સવારે ૪થી બે કલાકની અંદર ફક્ત નડિયાદમાં ૫ MM નોંધાયેલો છે. જ્યારે સવારે ૬થી ૮ વાગ્યાની વચ્ચે કપડવંજમાં ૨ MM, ખેડામાં … Read More

માવઠાના કારણે બહુચરાજીમાં કપાસ, એરંડા, ઘઉં અને કઠોળ સહિતના પાકને નુકશાન

કમોસમી વરસાદના કારણે મહેસાણાની બહુચરાજી APMCમાં કપાસ, એરંડા, ઘઉં અને કઠોળ સહીતના પાકને ભારે નુકસાન પહોંચ્યું હતું. હવામાન વિભાગની આગાહીને પગલે ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં વહેલી સવારથી કમોસમી વરસાદ શરૂ થયો … Read More

ખેડૂતો પાકોનું વાવેતર પૂરતી વીજળી અભાવે કરી શકતા નથી : પરેશ ધાનાણી

સૌરાષ્ટ્રના લગભગ તમામ જિલ્લામાં અધિકથી અત્યાધિક વરસાદના કારણે મોટાભાગના જિલ્લાઓમાં નુકસાન થવા પામેલ છે. આ જિલ્લાઓમાં વરસાદના કારણે જનજીવન ખોરવાઈ ગયું હતું. રસ્તાઓનું ધોવાણ થયું હતું. કેટલાક રસ્તાઓ બંધ થઇ … Read More

ઉપલેટાના ખેડુતોની વ્યથા ફૂલોના ખેતરમાં અનરાધાર વરસાદથી નુકશાન

ઉપલેટાના સીમ વિસ્તારમાં આવતા મોજ નદીના કિનારે આવેલ આ ખેતરોની હાલત જોતા ખેતરો ઉપરથી કોઈ મોટી આફત પસાર થઈ હોય તેવું લાગે છે. આ ખેતરો ફૂલના છોડના ખેતર હતા. અહીં … Read More