ઔદ્યોગિક પ્રદૂષણથી મુક્તિ મેળવવા આ રાજ્યની સરકાર ચલાવશે અભિયાન

શિયાળાની ઋતુ સાથે જ રાજધાની દિલ્હીમાં પ્રદૂષણનું સ્તર વધી જતું હોય છે. ત્યારે હવે રાજ્ય સરકારે એક મહિના સુધી ઔદ્યોગિક પ્રદૂષણ સામે અભિયાન ચલાવવા માટેની જાહેરાત કરી છે. દિલ્હીના પર્યાવરણ પ્રધાન … Read More

હળવદ માળીયા હાઈવે પર આવેલી પેટ્રો કેમિકલ કંપનીમાં આગ લાગી

હળવદ: મોરબી જિલ્લાના હળવદ માળીયા હાઈવે પર આવેલી કંપનીમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. હળવદ માળીયા હાઈવે પર પેટ્રો કેમિકલ ફેક્ટરીમાં આગ લાગવાની ઘટના બની હતી. આગ લાગતાની સાથે … Read More

કોર્પોરેટ અફેર્સ ગ્રૂપ – ગુજરાત દ્વારા AMA ખાતે આયોજિત કાર્યક્રમ “Reel v/s Real Interaction Significance of Relationship”

અમદાવાદઃ કોર્પોરેટ અફેર્સ ગ્રૂપ ગુજરાત (CAG) દ્વારા આજના સાંપ્રત સમયમાં જ્યારે ફેસબુક, વોટ્સએપ, ફેસટાઇમ, ઇન્સ્ટાગ્રામ જેવા શોશિયલ મીડિયાના વધારે પડતાં ઉપયોગના કારણે વ્યક્તિ એકબીજાથી પ્રત્યક્ષ રીતે (ફેસ ટુ ફેસ) મળવાનું … Read More

અંકલેશ્વરની કંપનીનો જોખમી કચરો ગેરકાયદે નિકાલ થાય તે પહેલા એસઓજીના હાથે ઝડપાયો, એમડી, પ્લાન્ટ હેડ સહિત અનેક સામે નોંધાયો ગુનો

ભરૂચઃ મનુષ્ય, પશુ-પક્ષીઓ સહિતની જીવ સૃષ્ટિને સ્વાસ્થ્યને નુક્શાન પોંહચાડતા જોખમકારક જોખમી કચરાનો નિકાલ કરે તે પહેલા જ અંકલેશ્વરની એક કંપની એસસોજીના હાથે ઝડપાઇ ગઈ છે. પાનોલી નજીક હઝાર્ડ્સ વેસ્ટ બારોબાર … Read More

વિશ્વ પર્યાવરણ સ્વાસ્થ્ય દિવસ નિમિત્તે રાષ્ટ્રીય સેમિનારનું આયોજન

જયપુરઃ રાજસ્થાનની રાજધાની જયપુરમાં કનોડિયા પીજી વિમેન્સ કોલેજ એન્ડ ઈન્ટરનેશનલ સોસાયટી ફોર લાઈફ સાયન્સના સંયુક્ત ઉપક્રમે 26 સપ્ટેમ્બરના રોજ વિશ્વ પર્યાવરણીય સ્વાસ્થ્ય દિવસ નિમિત્તે એક રાષ્ટ્રીય સેમિનારનું આયોજન કરવામાં આવશે. … Read More

વરસાદી પાણીની આડમાં અંકલેશ્વરના પિરામણ નજીક આમલાખાડીમાં છોડાઇ રહ્યું છે દુષિત પાણી?

ભરૂચઃ એક તરફ વિસ્તારમાં વરસાદને કારણે લોકોની સ્થિતિ દયનીય જોવા મળી રહી છે, ત્યારે વરસાદી પાણીની આડમાં દુષિત પાણી છોડાઇ રહ્યું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યાં હતા. અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતની … Read More

રાજધાનીમાં શુક્રવારથી યોજાશે ત્રિદિવસીય ચોથો ‘રિવર ફેસ્ટિવલ’

નવી દિલ્હી:  ભારતમાં નદીઓના કિનારે વિકસિત પ્રાચીન સંસ્કૃતિ વિશે નવી પેઢીની જાગૃતિ વધારવા અને નદીઓની સ્વચ્છતાના મહત્વને રેખાંકિત કરવા માટે, રાજધાનીમાં શુક્રવારથી ત્રણ દિવસીય નદી મહોત્સવ શરૂ થઈ રહ્યો છે … Read More

દેશમાં ડીઝલ વાહનો પર પ્રતિબંધ મૂકવાની તૈયારી કરી રહ્યા છે રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી

નવીદિલ્હી: કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી દેશમાં ડીઝલ વાહનો પર પ્રતિબંધ મૂકવાની તૈયારી કરી રહ્યા છે. જેથી વાયુ પ્રદુષણ ઘટાડી શકાય. નીતિન ગડકરીએ ડીઝલ એન્જિન પર ૧૦ … Read More

હવાની ગુણવત્તા સુધારવા માટે 13 હોટસ્પોટ માટે એક્શન પ્લાન બનાવવામાં આવશે

નવી દિલ્હી:  દિલ્હીના પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે મંગળવારે જણાવ્યું હતું કે પ્રદૂષણ ઘટાડીને હવાની ગુણવત્તામાં વધુ સુધારો કરવા માટે 13 હોટસ્પોટ્સ માટે અલગ એક્શન પ્લાન બનાવવામાં આવશે. પર્યાવરણ અને વિન્ટર … Read More

ત્રિપક્ષીય કરાર: ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં ૨૦૨૫ સુધીમાં પ્રારંભિક તબક્કામાં ૪ બાયોગેસ પ્લાન્ટ સ્થપાશે

ગુજરાતના ડેરી ઉદ્યોગની ક્રાંતિકારી પહેલ થઇ છે. ગાયનાં ગોબરમાંથી ગેસ અને હાઇડ્રોજન બનાવવાની યોજનાની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં ૨૦૨૫ સુધીમાં પ્રારંભિક તબક્કામાં ૪ બાયોગેસ પ્લાન્ટની સ્થાપના કરવામાં … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news