આંધ્રમાં ફાર્મા યુનિટમાં વિસ્ફોટ, 10 લોકોના મોત, 30થી વધુ ઘાયલ

અનાકાપલ્લે:  આંધ્રપ્રદેશના અનાકાપલ્લે જિલ્લામાં આજે બુધવારે અચ્યુથાપુરમ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન (SEZ)માં એક ફાર્માસ્યુટિકલ યુનિટમાં રિએક્ટરમાં થયેલા વિસ્ફોટમાં ઓછામાં ઓછા 10 કામદારોના મોત થયા હતા અને 30થી વધુ ઘાયલ થયા હતા. … Read More

કચ્છના મુન્દ્રા પાસે આવેલી કંપનીમાં ચિમની રિપેરિંગ દરમિયાન લોખંડની ચેનલ તૂટી પડતાં ૧૯ જેટલા પરપ્રાંતીય મજૂરો ઇજાગ્રસ્ત

મુંદ્રાઃ કચ્છના મુન્દ્રા પાસે આવેલી નીલકંઠ કંપનીમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી જેમાં, ચિમની રિપેરિંગ દરમિયાન અચાનક જ લોખંડની ચેનલ તૂટી પડતાં ૧૯ જેટલા પરપ્રાંતીય મજૂરો ઇજાગ્રસ્ત થયા હતા. જેમાં ૧ … Read More

સુરેન્દ્રનગરના મુળીના ભેટ ગામે ગેરકાયદેસર ખનીજ કામ વખતે ત્રણ શ્રમિકોના ગૂંગળામણથી મોત, ક્યારે અટકશે આ શિલશિલો ?

અમદાવાદઃ સુરેન્દ્રનગરના મુળીના ભેટ ગામમાં ગેરકાયદેસર કાર્બેસેલ ખનીજ કામ દરમિયાન ત્રણ મજૂરોના ગૂંગળામણથી મોત થવાની એક દુર્ઘટના બનવા પામી છે. શનિવારે સાંજે બનેલી આ દુર્ઘટના સરકારી ખરાબાની જમીનમાં 100 ફૂટ … Read More

રાજકોટઃ ટીઆરપી ગેમઝોનમાં ભીષણ આગ લાગવાની ઘટના, 30થી વધુના મોત

રાજકોટ: રાજકોટ શહેરમાં નાના મવા રોડ પર આવેલા ટીઆરપી ગેમઝોનમાં શનિવારે સાંજે ભીષણ આગ લાગવાની ઘટના બની હતી. આ ગેમઝોનમાં આગ લાગતા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. આગ … Read More

એક્સપ્રેસ વે પર બિલોદરા ગામ નજીક ગોઝારા માર્ગ અકસ્માતમાં 10 લોકોના મોત

અમદાવાદ:  ગુજરાતના ખેડા જિલ્લાના નડિયાદ ગ્રામીણ વિસ્તારમાં બુધવારે એક માર્ગ અકસ્માતમાં 10 લોકોના મોત થયા છે. પોલીસે જણાવ્યું કે આજે બપોરે અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર બિલોદરા ગામ નજીક એક અનિયંત્રિત … Read More

સ્વિટ્ઝર્લેન્ડના સ્કી રિસોર્ટમાં હિમપ્રપાતમાં ત્રણના મોત

જીનીવા:   સ્વિટ્ઝર્લેન્ડના પ્રખ્યાત સ્કી રિસોર્ટ જર્મેટમાં હિમપ્રપાતને કારણે ત્રણ લોકોના મોત થયા છે અને અન્ય એક વ્યક્તિ  ઘાયલ થઈ છે. સ્થાનિક પોલીસે આ માહિતી આપી હતી. સોશિયલ મીડિયા પર પોસ્ટ … Read More

અંતિમ શ્વાસ સુધી ટિમ્બર માફિયાઓ અને વાઘ સંરક્ષણ માટે લડનાર વન્યજીવન કાર્યકર્તા કેએમચિનપ્પાનું નિધન

બેંગલુરુ:  વન્યજીવ કાર્યકર્તા કેએમ ચિનપ્પાનું સોમવારે કર્ણાટકના કોડાગુ જિલ્લામાં તેમના નિવાસસ્થાને અવસાન થયું.  કેએમ ચિનપ્પાના પરિવારમાં તેમની પત્ની અને પુત્ર છે. તે નાગરહોલ અને વન્યજીવ સંરક્ષણનો પર્યાય હતા. જ્યારે નાગરહોલ હજુ પણ … Read More

રાજ્યોમાં ઉત્તરાયણનો તહેવાર કેટલાક પરિવાર માટે માતમનો દિવસ બની ગયો, કુલ સાત લોકોના મોત

અમદાવાદઃ ઉત્તરાયણનું પર્વ અનેક લોકો માટે જીવલેણ સાબીત થયો છે. ઉત્તરાયણના તહેવારનો આ દિવસ કેટલાક પરિવાર માટે માતમનો દિવસ બની ગયો છે. ગુજરાતમાં પતંગની દારીના કારણે કુલ સાત લોકોના મોત … Read More

ગાંધીનગરના લીહોડામાં દેશી દારૂ પીધા બાદ ૯ લોકોને અસર, બેના મોત

ગાંધીનગરઃ ગાંધીનગરના લિહોડામાં દારૂ પીવાથી બે લોકોનાં શંકાસ્પદ મૃત્યુ થયા છે. લાંબા સમયથી દારૂના બંધાણી એવા બે લોકોના મૃત્યુ થયાનો દાવો કરવામાં આવ્યો છે. જ્યારે ત્રણ લોકોની ગાંધીનગર સિવિલમાં સારવાર … Read More

અંજારમાં કેમો સ્ટીલની કંપનીમાં મોટી દુર્ઘટના સર્જાઇ, ૬ મજૂર જીવતા સળગ્યા, ૩નાં મોત

અંજારઃ કચ્છના અંજારમાં કેમો સ્ટીલની કંપનીમાં ઉત્તરાયણની રાતે મોટી દુર્ઘટના સર્જાઈ હતી. સ્ટીલ કંપનીમાં ભઠ્ઠી ઊભરાઈ જતા ૬ મજૂર જીવતા સળગ્યા હતા. સ્ટીલ ઓગાળતા સમયે ૬ મજૂરો ગંભીર રીતે દાઝ્યા … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news