રાજ્યોમાં ઉત્તરાયણનો તહેવાર કેટલાક પરિવાર માટે માતમનો દિવસ બની ગયો, કુલ સાત લોકોના મોત

અમદાવાદઃ ઉત્તરાયણનું પર્વ અનેક લોકો માટે જીવલેણ સાબીત થયો છે. ઉત્તરાયણના તહેવારનો આ દિવસ કેટલાક પરિવાર માટે માતમનો દિવસ બની ગયો છે. ગુજરાતમાં પતંગની દારીના કારણે કુલ સાત લોકોના મોત … Read More