ભરૂચ: અમલખાડી જળ પ્રદૂષણનું નવું કેન્દ્ર?
અંકલેશ્વરમાં રાસાયણિક માફિયાઓ દ્વારા અમલખાડીમાં ફરી પ્રદૂષિત પાણી છોડવામાં આવે છે. છેલ્લા એક અઠવાડિયામાં માત્ર એટલો જ તફાવત છે કે પાણી પીળાથી લાલ થઈ ગયું છે. નેચર પ્રોટેક્શન બોર્ડે આ … Read More
અંકલેશ્વરમાં રાસાયણિક માફિયાઓ દ્વારા અમલખાડીમાં ફરી પ્રદૂષિત પાણી છોડવામાં આવે છે. છેલ્લા એક અઠવાડિયામાં માત્ર એટલો જ તફાવત છે કે પાણી પીળાથી લાલ થઈ ગયું છે. નેચર પ્રોટેક્શન બોર્ડે આ … Read More
અંકલેશ્વર (ભરૂચ) । ઉદ્યોગોને પ્રગતિના સૂચકો માનવામાં આવે છે, પરંતુ આ ઉદ્યોગો જ્યારે સમસ્યા બનવા લાગે તો માનવ જીવનની સાથેસાથે પર્યાવરણને પણ ભારે નુક્શાનનો સામનો કરવો પડે છે. વિકાસના પાયા … Read More
ભરૂચ જિલ્લામાં દહેજ પેટ્રોલિયમ, કેમિકલ્સ અને પેટ્રોકેમિકલ્સ ઇન્વેસ્ટમેન્ટ પ્રદેશ અને દહેજ અને વિલાયતનાં ગુજરાત ઓદ્યોગિક વિકાસ નિગમો (GIDCs) માં અત્યંત જોખમી મેગા કેમિકલ ઉત્પાદક કંપનીઓ છે. ઉદ્યોગો મોટે ભાગે જંતુનાશકો, … Read More
ભરૂચ જિલ્લાના ઝગડીયાની એક કંપનીએ કેનાલમાં કેમિકલયુક્ત પાણી છોડ્યું. આ કારણે ઘણી માછલીઓ મરી ગઈ હતી. આ કેનાલનો ઉપયોગ ચોમાસાના પાણી અને પશુઓ માટે પીવાના પાણી માટે થાય છે. સ્થાનિક … Read More
દહેજ ઔદ્યોગિક વસાહતમાં આવેલી એસઆરએફ ઈન્ડસ્ટ્રીઝમાં સોમવારે મોડી સાંજે કંપનીના વેસલમાં રસાયણિક પ્રક્રિયા દરમિયાન પ્રેસર વધી જતા બ્લાસ્ટ થયો હતો. જેમાં એક કર્મચારીનું મોત નીપજ્યંહ છે જ્યારે અન્ય બે ઇજાગ્રસ્ત … Read More
ઔદ્યોગિક નગરી ભરૂચમાં છાશવારે આગના બનાવો સામે આવતા હોય છે. ત્યારે, આજે ફરી એકવાર આગનો બનાવ બન્યો હતો. ઝઘડિયાના ખરચી ગામ નજીક આવેલ વાયલાઈન વર્ક્સ કંપનીમાં આજે ગુરૂવારે સવારના સમયે … Read More
ભરૂચ જિલ્લાની ઔદ્યોગિક નગરી એવી દહેજ જીઆઈડીસીમાં આવેલ કંપનીઓમાં નાનામોટા અકસ્માતના બનાવો બની રહ્યા છે તેવામાં ગતરોજ રાત્રીના ૯ વાગ્યાંના અરસામાં દહેજ સ્થિત રિલાયન્સ કંપનીમાં એસીટિક એસિડનો પાઇપ ફટયો હતો. … Read More
ભરૂચના ઝઘડિયા તાલુકાની એક કંપનીમાં સોમવારે રાત્રીના દોઢ કલાકની આસપાસ એક કંપનીમાં જોરદાર બ્લાસ્ટ થયો હોવાની ઘટના બનવા પામી છે. સમગ્ર ઘટનામાં કંપનીના ૨૪ કામદાર ઈજાગ્રસ્ત થયા છે. આ બ્લાસ્ટ … Read More
ભરૂચ જિલ્લાના નેત્રંગ પાસે ધાણીખુટ અને થવા ગામની વચ્ચે નાળા પર ટ્રકે ત્રણ બાઈકને અડફેટે લેતા ૨ બહેનો સહિત ૩ લોકોના મોત થયા છે. જ્યારે ૩ લોકો ઈજાગ્રસ્ત થયા છે. … Read More
આજે બપોરે રાજ્યના કેટલાક શહેરોમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે, જેમા સુરત, વડોદરા, ખેડા અને ભરૂચમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. સુરત અને ભરૂતની ધરા ધ્રુજી ઉઠતા લોકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો … Read More