ભરૂચ જિલ્લાની કેમિકલ કંપનીઓમાં અવારનવાર બનતી જીવલેણ દુર્ઘટનાઓમાં ભૂંજાઈ જાય છે અનેક જિંદગીઓ…

જીપીસીબી સહિતના જવાબદાર તંત્ર દ્વારા ક્યારે અપનાવાશે નક્કર વલણ? ઔદ્યોગિક વસાહતોમાં કેમિકલ કંપનીઓમાં અવારનવાર ઘટતી જીવલેણ દુર્ઘટનાઓમાં માનવ જિંદગીઓનું મૂલ્યાંકન અમૂક લાખોમાં આંકવામાં આવે છે. જેની સામે જે તે દુર્ઘટના … Read More

ભરૂચના નર્મદા મૈયા બ્રિજ પર ભારે વાહનો પર પ્રતિબંધ

ભરૂચના નર્મદા મૈયા બ્રિજ કાર્યરત થયાને ૧૧ મહિનામાં જ અકસ્માતોની વણઝારને લઈ જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા ભારે વાહનોને પ્રતિબંધનું જાહેરનામું ૨૬ મે થી ૧૫ દિવસ માટે જારી કરાયું છે. જો કે … Read More

ભરૂચ : દહેજની ભારત રસાયણ કંપનીના બોઇલરમાં બ્લાસ્ટ સાથે આગ લાગતા સર્જાયો ભયનો માહોલ

દહેજની એગ્રો કેમિકલ્સ અને પેસ્ટીસાઇડ્સ  કંપની ભારત રસાયણમાં બ્લાસ્ટ બાદ ભીષણ આગની ઘટના સામે આવી છે. આગ એટલી વિકરાળ છે કે, દૂર દૂરથી ધૂમાડાના ગોટેગોટા જોવા મળી રહ્યા છે. કંપનીમાં … Read More

ભરૂચના પિલુદ્રામાં બોરમાંથી લાલ રંગનું પાણી નીકળતાં લોકો ચિંતિત

ભરૂચના પિલુદ્રા ગામની સીમમાં આવેલા ખેતરોના બોરમાં કેમિકલયુક્ત લાલ કલરનું પાણી નીકળતું હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. ખેડૂતોએ આ અંગે અગાઉ પણ અનેક રજૂઆતો કરી છે. પરંતુ જી.પી.સી.બી તંત્ર દ્વારા … Read More

ભરૂચના સિવીલ રોડ ઉપર મારૂતિ વાનમાં આગ, ચાલકનો થયો આબાદ બચાવ

હવામાન વિભાગ તાપમાન માટે ની ચેતવણી જાહેર કરી હતી જેમાં તાપમાન નો પારો વધશે અને જરૂર ના હોયતો ઘર ની બહર ના ન્કાડવું તેવી બધી સલાહો પણ આપવામાં આવી હતી, … Read More

ભરૂચના માલપુર ગામમાં બે મકાનોમાં ભીષણ આગ લાગતા ઘરવખરી બળીને ખાખ

જંબુસરના માલપુર ગામના જૂના સરપંચ ફળીયામાં આવેલા કનુભાઈ મગનભાઈ પરમાર તથા દેવજીભાઇ સોમાભાઈ પરમારના મકાનમાં આકસ્મિક આગ લાગી હતી. જેણે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. અગનગોળામાં પરિવર્તિત થઈ … Read More

ભરૂચના નબીપુરમાં વીજ ટ્રાન્સફોર્મરની પેટીમાં આગ લાગી

ઉનાળો શરૂ થતા જ આગની ઘટનાઓમાં વધારો થયો છે. ત્યારે ભરૂચના નબીપુર ગામ નજીક આવેલા ખેતરમાં મૂકેલા વીજ ટ્રાન્સફોર્મરની પેટીમાં આગ ભભૂકી ઉઠી હતી. આગને પગલે ખેડૂતોમાં અફડાતફડી મચી જવા … Read More

ભરૂચના શુકલતીર્થ ગામે મકાનમાં આગ લાગતા બાજુના બે મકાનો પણ ચપેટમાં આવ્યા

ભરૂચ તાલુકાના પૂર્વ પટ્ટીના શુકલતીર્થ ગામના ખોરીબારા ફળીયામાં એકાએક આગ ભભૂકી ઉઠી હતી. સૂત્રો અનુસાર ખોરીબારા ફળીયામાં દેવાભાઇનું મકાન ભાડે આપેલું હતું. જેમાં બંધ મકાનમાં એકાએક આગ ભભૂકી ઊઠી હતી. … Read More

ઝાડેશ્વર-મક્તમપુરમાં શ્રમજીવીઓના ઝૂંપડાઓમાં આગ લાગતા દોડધામ

ભરુચ નગરપાલિકાના ડોર-ટુ-ડોર સેવામાં કોન્ટ્રાકટ હેઠળ કામ કરતાં શ્રમજીવીઓ ભરૂચના ઝાડેશ્વર-મકતમપૂર વિસ્તારમાં આવેલ કોઠી ફળિયા નજીક ઝૂંપડા બાંધી વસવાટ કરે છે. જેઓ આજરોજ સવારે પોતાની ફરજ પર નીકળ્યા હતા. તે … Read More

અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલી મહાકાળી ફાર્મા કેમમાં લાગી ભીષણ આગ, 7થી વધુ ફાયર ફાયટરનો કાફલો ઘટના સ્થળે

ભરૂચઃ જિલ્લાની અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી મહાકાળી ફાર્મા કેમ નામની કંપનીમાં ભીષણ શુક્રવારે સવારે આગ લાગવાની ઘટના સામે આવી છે. આગના પગલે આસપાસમાં દોડધામ મચી જવા પામી હતી. ભીષણ આગ પર … Read More