ગુજરાતના શ્રમયોગીઓના કલ્યાણ માટે રાજ્ય સરકારે વર્ષ ૨૦૨૩-૨૪ના બજેટમાં રૂ.૫૦૦ કરોડ જેટલી માતબર રકમની ફાળવણી કરી: શ્રમ અને રોજગાર મંત્રી બળવંતસિંહ રાજપૂત

⇒ શ્રમિકોને યોગ્ય વેતન પૂરૂં પાડવા રાજ્ય સરકાર દ્વારા તેમના લઘુતમ વેતનમાં આજસુધીનો સૌથી વધુ ૨૫ ટકા જેટલો વધારો કરાયો: રાજ્ય મંત્રી કુંવરજીભાઈ હળપતિ ⇒ ગાંધીનગર ખાતે ૧૧ જેટલી શ્રમયોગી … Read More

રાજ્ય સરકાર દ્વારા શ્રમિકોના વેતનમાં સૌ પ્રથમ વખત ૨૫ ટકા જેટલો માતબર વધારો કરાયો

રાજ્ય સરકાર દ્વારા શ્રમિકોના વેતનમાં સૌ પ્રથમ વખત ૨૫  ટકા જેટલો માતબર વધારો કરાયો: પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે રાજયના અંદાજે ૨ કરોડથી વધુ લોકોને ફાયદો થશે શેરડી કાપણી-ભરણીના વ્યવસાય માટે … Read More

પૃથ્વી ઉપર માનવીઓનું અસ્તિત્વ મહિલાઓને આભારીઃ વિશ્વ મહિલા દિવસ નિેમિત્તે સમસ્ત નારીશક્તિને શુભેચ્છાઓ પાઠવતા ઉદ્યોગમંત્રી બળવંતસિંહ રાજપૂત

મહિલા અને બાળ કલ્યાણ વિભાગ માટે રૂ. ૬૦૬૪ કરોડની મહત્વની ફાળવણી કરી રાજ્ય સરકારે મહિલાઓનું બહુમાન કર્યું છેઃ ઉદ્યોગમંત્રી બળવંતસિંહ રાજપૂત વિધાનસભા ગૃહમાં બજેટ પરની ચર્ચામાં ભાગ લેતા ઉદ્યોગ મંત્રી … Read More

ઉત્તર ગુજરાતમાં સુપ્રસિદ્ધ યાત્રાધામ બહુચરાજીનો ત્રણ તબક્કામાં સુગ્રથિત વિકાસ હાથ ધરાશે

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારનો મહત્વનો  નિર્ણય પ્રથમ તબક્કામાં રૂપિયા ૨૦ કરોડની ફાળવણી: મંદિરના ગર્ભગૃહ, નૃત્ય મંડપ તથા મંદિરના શિખરની ઊંચાઈ ૭૧.૫ ફૂટની કરાશે ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપુત અને … Read More

જી.એસ.ઇ.સી.એલ, ગાંધીનગર ટીપીએસ ખાતે ૫૨માં રાષ્ટ્રીય સુરક્ષા દિવસની ઉત્સાહભેર થઇ ઉજવણી

ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિમિટેડના ગાંધીનગર ટીપીએસ ખાતે પરમાં રાષ્ટ્રીય સુરક્ષા દિવસની ઉત્સાહભેર ઉજવણી ૦૪ માર્ચ,૨૦૨૩ના રોજ કરવામાં આવી. ૧૯૭૨માં રાષ્ટ્રીય સુરક્ષા કાઉન્સિલની સ્થાપના થઇ જેની યાદગીરીમાં દર વર્ષે રાષ્ટ્રીય … Read More

લઘુ ઉદ્યોગ ભારતી ગુજરાત દ્વારા પીરાણા અમદાવાદ ખાતે સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગોનું પ્રતિનિધિત્વ કરતા ઉદ્યોગપતિઓના એક દિવસીય ક્ષેત્રીય સંમેલનનું આયોજન

લઘુ ઉદ્યોગ ભારતી ગુજરાત ક્ષેત્રીય સંમેલન MSME કન્કલેવ -૨૦૨૩માં ઉદ્યોગ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતની પ્રેરક ઉપસ્થિતિ ગુજરાત સરકાર દ્વારા  નાના મોટા ઉદ્યોગોને વધુ વેગ આપવા માટે બજેટ-૨૦૨૩માં કુલ ૧૫૦૦ કરોડ … Read More

સુરતવાસીઓ આનંદો…. આજથી સુરતથી ત્રણ દિશામાં ભરી શકાશે સીધી ઉડાન

સુરતઃ સુરતવાસીઓ માટે આનંદના સમાચાર છે. આજથી સુરથી ત્રણ દિશામાં સીધી ઉડાન ભરી શકાશે. દેશની રાજધાની દિલ્હી, પૂર્વમાં કોલકાતા અને દક્ષિણમાં બેંગલોર માટે સુરતથી એર એશિયા દ્વારા સીધી ફ્લાઇટ સેવાને … Read More

ગુજરાતને એરંડા રાજ્ય તરીકે જાહેર કરવાના પ્રયત્ન હાથ ધરીશું: ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપુત

ભારતમાં એરંડાના ઉત્પાદનમાં ગુજરાતનું યોગદાન લગભગ ૮૫ ટકા જે આપણા સૌ માટે ગર્વની બાબત: ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપુત અમદાવાદઃ અમદાવાદ ખાતે આયોજિત ૨૧મી વૈશ્વિક એરંડા પરિષદ ૨૦૨૩માં ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ … Read More

આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારતની દિશામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં આગળ ધપી રહ્યું છે ગુજરાત

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ આપેલા આત્મનિર્ભર ભારતના કોલને ગુજરાતમાં વ્યાપક પ્રતિસાદ ધ આત્મનિર્ભર ગુજરાત સ્કીમ્સ ફોર આસીસ્ટન્સ ટુ ઇન્ડસ્ટ્રીઝ યોજના અંતર્ગત રાજ્યમાં વિવિધ સ્થળોએ ઉદ્યોગ-રોકાણો માટે એક જ દિવસમાં રૂ. ૯૮પર … Read More

કેબીનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતે પાટણના સિદ્ધપુર તાલુકાના કુંવારા ખાતેથી સુજલામ સુફલામ જળ અભિયાનના છઠ્ઠા તબક્કાનો કરાવ્યો પ્રારંભ

પાટણઃ બે વખત રાષ્ટ્રીય કક્ષાનો સ્કોચ એવોર્ડ મેળવતા રાજ્ય સરકારના ક્રાંતિકારી એવા ૧૦૪ દિવસ ચાલનારા સુજલામ સુફલામ જળ અભિયાનના છઠ્ઠા તબક્કાનો પાટણના સિદ્ધપુર તાલુકાના કુંવારા ખાતેથી સમાંરભના અધ્યક્ષ કેબીનેટ મંત્રી … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news