AAHL એરપોર્ટ પર હિસ્સેદારો માટે નેક્સ્ટ જનરેશન એરપોર્ટ ઓપરેશન્સ કંટ્રોલ સેન્ટર (AOCC)નું પ્રદર્શન

નાગરિક ઉડ્ડયન મંત્રી કિંજરાપુ રામ મોહન નાયડુએ SVPI અમદાવાદ ખાતે કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા મોબાઇલ-ફર્સ્ટ, ડેટા-આધારિત પ્લેટફોર્મ, આયોજન, ઉપયોગ અને ઑપ્ટિમાઇઝેશન માટે વાસ્તવિક સમયની પરિસ્થિતિગત જાગૃતિ અને – ગમે ત્યારે, ગમે … Read More

અમદાવાદ એરપોર્ટ પર ભારતના પ્રથમ ખાનગી ‘ઉડાન યાત્રી કાફે’નો પ્રારંભ કરાયો

અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય (SVPI) એરપોર્ટ ખાતે કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી કિંજરાપુ રામમોહન નાયડુના હસ્તે ‘ઉડાન યાત્રી કાફે’નું ઉદ્ઘાટન  ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપુતની પ્રોત્સાહક ઉપસ્થિતિ SVPI એરપોર્ટ પર મુસાફરો … Read More

મોરબીને નવીન હવાઈપટ્ટી ઉપલબ્ધ કરાવવાની કામગીરી પ્રગતિમાં : નાગરિક ઉડ્ડયન મંત્રી બલવંતસિંહ રાજપૂત

હવાઈપટ્ટીના નિર્માણથી રોજગારીની નવી તકો ઉપલબ્ધ થશે  મોરબી એ સિરામિક ઉદ્યોગો અને અન્ય ઉત્પાદન ક્ષેત્રો માટેનું મુખ્ય કેન્દ્ર છે. આ હવાઈપટ્ટીના-એરપોર્ટના નિર્માણથી આર્થિક વિકાસને સરળ બનાવવા અને મોરબી ખાતે પ્રાદેશિક … Read More

રાજકોટ જિલ્લામાં ટેક્સટાઇલ વેલ્યુ ચેઈનમાં છેલ્લા બે વર્ષમાં ૪૪ વ્યાજ સહાય યોજનાની અરજીઓ મંજૂર કરાઈ

રાજ્ય સરકાર દ્વારા વ્યાજ સહાય પેટે બે વર્ષમાં રૂ.૧,૩૧૯ લાખની રકમ ચૂકવાઇ ગુજરાતના ટેક્સટાઇલ વેલ્યુ ચેઈનમાં ચોક્કસ ક્ષેત્રોને વધુ મજબૂત-પગભર બનાવવા રાજ્ય સરકાર દ્વારા ‘વ્યાજ સહાય યોજના’ અમલી છે. આ … Read More

જુનાગઢ જિલ્લામાં છેલ્લાં એક વર્ષમાં માનવ કલ્યાણ યોજના હેઠળ ૨૪૦૪ લાભાર્થીઓને સહાય ચૂકવાઈ: કુટીર અને ગ્રામોદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂત

વિધાનસભામાં જુનાગઢ જિલ્લામાં માનવ કલ્યાણ યોજના અંતર્ગત મંજૂર કરવામાં આવેલી અરજીઓ સંદર્ભે વિગતો આપતાં રાજ્યના કુટીર અને ગ્રામોદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું કે તા. ૩૧ ડિસેમ્બર, ૨૦૨૪ની સ્થિતિએ છેલ્લાં એક … Read More

રોજગાર કચેરીઓ દ્વારા યુવાઓને રોજગારી પૂરી પાડવામાં ગુજરાત સતત વર્ષ ૨૦૦૨થી દેશમાં પ્રથમ: શ્રમ અને રોજગાર મંત્રી બલવંતસિંહ રાજપૂત

રોજગાર કચેરીઓ દ્વારા છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતના ૧૩.૮૬ લાખથી વધુ ઉમેદવારોને રોજગારી અપાઈ ગુજરાતનો બેરોજગારી દર સમગ્ર દેશમાં સૌથી ઓછો ખેડામાં કાર્યરત ૧૫૦ ઉદ્યોગ એકમોએ ૯૫ ટકા રોજગારી સ્થાનિકોને પૂરી … Read More

રાષ્ટ્રીય ક્ષેત્રે અગ્રેસર ગુજરાતનું દેશના કુલ જી.ડી.પી.માં ૮.૩ ટકા યોગદાન: ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપુત

:: મંત્રી શ્રી બલવંતસિંહ રાજપુત:: વડાપ્રધાન મોદીએ શરૂ કરેલી ગુજરાતની વણથંભી વિકાસયાત્રાને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સુપેરે આગળ ધપાવી રહ્યા છે વાઇબ્રન્ટ ગુજરાત જેવી વૈશ્વિક ઈવેન્ટથી વિશ્વના રોકાણકારો, ઉદ્યોગકારો અને મલ્ટીનેશનલ … Read More

રાજ્યમાં વર્ષ-૨૦૨૪માં ભારે વરસાદ અને પૂરના કારણે થયેલા નુકસાન અંગે ડિઝાસ્ટર મેનેજમેન્ટ હેઠળ કુલ રૂ. ૧૨૩૮ કરોડથી વધુની રકમ વિવિધ વિભાગોને ફાળવાઈ : મંત્રી બલવંતસિંહ રાજપૂત

વિધાનસભાના બજેટ સત્રના પ્રશ્નોત્તરીકાળ અંતર્ગત રાજ્યમાં વર્ષ-૨૦૨૪ દરમિયાન ભારે વરસાદ અને પૂરના કારણે થયેલા નુકસાન માટે ચૂકવવામાં આવેલી સહાય અંગેના પ્રશ્નનો પ્રત્યુત્તર આપતાં મંત્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું કે ગત વર્ષે … Read More

ગેરકાયદેસર દબાણ કરીને ઝીંગા ઉછેર કેન્દ્ર કે ઝીંગા ફાર્મ ચલાવતા લોકો સામે કડક કાર્યવાહી કરાય છે: ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂત

વિધાનસભા ગૃહમાં નવસારી જિલ્લાની જમીનોમાં ગેરકાયદેસર દબાણ કરીને ઝીંગા ઉછેર કેન્દ્ર કે ઝીંગા ફાર્મ ચાલી રહેલ હોવાની રજૂઆતો સંદર્ભે પૂછાયેલ પ્રશ્નનો ઉત્તર આપતા ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું કે, ગેરકાયદેસર … Read More

દાહોદ-મહિસાગર જિલ્લામાં જમીન કલમ 73 AAની એકપણ જમીન બીજાના નામે NA થઈ નથી : મંત્રી બલવંતસિંહ રાજપૂત

રાજ્યભરમાં આદિવાસીઓની જમીનના અધિકારોની રક્ષણ માટે સરકાર કટિબદ્ધ છે. છેલ્લા બે વર્ષમાં દાહોદ અને મહિસાગર જિલ્લામાં જમીન મહેસૂલ કાયદાની કલમ 73 AAની એકપણ જમીન બીજાને નામે થઈ નથી તેમ, આજે … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news