ઘોઘા પંથકના ગ્રામ્ય વિસ્તારમાં માવઠું થતાં ખેડૂતોનો ઉભો પાક ખેતરમાં ઢળી પડ્યો

અમદાવાદ: આગામી ૨ દિવસ ખેડૂતોને સતર્ક રહેવા હવામાન આગાહીકાર અંબાલાલ પટેલે સલાહ આપી છે. ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં માવઠું થવાની અંબાલાલની આગાહી છે. ભારે પવનના કારણે ઉભો પાક પડી જવાનો પણ … Read More

એનસીબી દ્વારા પૂર્વવતી રસાયણો (નિયંત્રિત પદાર્થો) વિશે ઉદ્યોગોને માહિતી આપવા ઓપન હાઉસ સેશનનું આયોજન કરાયું

અમદાવાદઃ ડ્રગ્સનો દુરઉપયોગ સંવેદનશીલ વય જૂથને અસરકર્તા હોવાથી તે ગંભીર રીતે સામાજિક-આર્થિક સમસ્યાનો મુદ્દો બની ગયો છે. આ મુદ્દાને સંબોધિત કરવો એ અત્યંત આવશ્યક છે. આ માટે અનેક જાગૃતતા અભિયાનો … Read More

અમૂલ સરકાર અને સહકારના તાલમેળનું ઉત્તમ ઉદાહરણ : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી

GCMMFના સુવર્ણ જયંતી સમારોહની ભવ્ય ઉજવણી પ્રસંગે નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે એક લાખથી વધુ દૂધ ઉત્પાદકો, સહકારી અગ્રણીઓ, ખેડૂતો, પશુપાલકો થયા સહભાગી ‘સહકારથી શક્તિ, સહકારથી સન્માન, સહકારથી સમૃદ્ધિ’ના સૂત્રને … Read More

અમદાવાદ જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં મજૂરોને અન્યાય કરતા ઉદ્યોગો સામે 2757 ફરિયાદ મળી

ગાંધીનગરઃ અમદાવાદ જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં મજૂરોને અન્યાય કરતા ઉદ્યોગો સામે 2757 ફરિયાદ મળી છે. આ ફરિયાદો જિલ્લામાં આવેલ ઔદ્યોગિક એકમો સામે શ્રમ કાયદાના ભંગ અન્વયે ફરિયાદ મળી છે. વિધાનસભા … Read More

અમદાવાદ શહેરના ઔદ્યોગિક એકમોમાં છેલ્લા બે વર્ષમાં 30 કામદારોના મોત, 27 એકમો સામે ફોજગારી કેસ

ગાંધીનગરઃ અમદાવાદ શહેરમાં છેલ્લા બે વર્ષમાં ઔદ્યોગિક એકમોમાં અકસ્માતોમાં કુલ 30 જેટલા કામદારોએ જીવ ગુમાવ્યા છે. આ અકસ્માતોના સંદર્ભે કુલ 27 એકમો સામે 88 ફોજદારી કેસ કરી કાર્યવાહી કરવામાં આવી … Read More

બેવડી ઋતુના પગલે રોગચાળો વકર્યો, અમદાવાદમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો બેકાબૂ

અમદાવાદ: અમદાવાદમાં બેવડી ઋતુના પગલે રોગચાળો વકર્યો છે. શહેરમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો બેકાબૂ બન્યો છે. ચાલુ માસની વાત કરવામાં આવે તો ઝાડા ઉલ્ટીના ૨૮૮ કેસ અને જોન્ડીસના ૯૭ કેસ … Read More

મંત્રી બલવંતસિંહ રાજપૂતે વિરમગામ ખાતે ૭૫માં પ્રજાસત્તાક પર્વમાં ઉપસ્થિત રહી ધ્વજવંદન કર્યું

અમદાવાદઃ કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતે આજે વિરમગામ ખાતે શ્રી શેઠ એમ.જે. હાઈસ્કૂલ ખાતે ૭૫માં પ્રજાસત્તાક પર્વમાં ઉપસ્થિત રહી ધ્વજવંદન કરી તિરંગાને સલામી આપી હતી. આ પ્રસંગે 3 પ્લાટુન પરેડ યોજાઇ … Read More

સુએજ ફાર્મ, બહેરામપુરાના પ્રદૂષણ માફિયા બેફામઃ જલદ એસિડયુક્ત પ્રદૂષિત પ્રવાહીને નદીમાં ડાયરેક્ટ છોડવાનો વીડિયો વાયરલ, જવાબદાર તંત્ર ઉંઘમાંથી ક્યારે જાગશે?

શહેરના સુએજ ફાર્મ, બહેરામપુરાના પ્રોસેસ હાઉસ દ્વારા ગેરકાયદેસર રીતે કારખાનાની અંદર ડ્રેનેજ લાઇનના માધ્યમથી અત્યંય પ્રદૂષિત એસિડયુક્ત પ્રવાહીને નદીમાં છોડવાનો સિલસિલો યથાવત અમદાવાદઃ શહેરમાં ફરી એક વાર કેમિકલ માફિયાઓ સક્રિય … Read More

Ayodhya Shree Ram Mandir: ગુજરાતભરમાં દિવાળી જેવો માહોલ, ક્યાંક ડીજે, શોભાયાત્રા, ફટાકડા, કિર્તન, તો ક્યાંય પ્રસાદી વહેંચાઈ

અમદાવાદ: અયોધ્યામાં ભગવાન રામની પ્રાણપ્રતિષ્ઠા થતાંની સાથે જ ગુજરાતભરમાં લોકોએ ફટાકડા ફોડી ઉજવણી કરી હતી. ઠેર-ઠેર શ્રી રામના નારા લગાવી ઉજવણી કરવામાં આવી હતી તેમજ અમદાવાદમાં બજરંગ દળ દ્વારા તલવાર … Read More

અમદાવાદઃ કન્સ્ટ્રક્શન સાઇટ પર ભેખડ ધસી પડતા પાંચ વ્યક્તિઓ દટાયા, ૧નું મોત

અમદાવાદઃ આંબાવાડી વિસ્તારમાં પોલિટેકનિક નજીક જુના જીએસટી ભવન પાછળ આવેલી શ્યામ કામેશ્વર હાઈટ્‌સ પર મોટી દુર્ઘટના સર્જાઈ છે. કન્સ્ટ્રક્શન સાઇટ પર ભેખડ ધસી પડતા પાંચ વ્યક્તિઓ દટાયા હતા. બેઝમેન્ટના કામ … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news