કમોસમી માવઠાને પગલે પ્રવક્તા મંત્રી ઋષિકેશભાઈ પટેલનું નિવેદન

ગાંધીનગરઃ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ૨ દિવસથી વરસતા કમોસમી માવઠા અંગે વાત કરતા પ્રવક્તા મંત્રી ઋષિકેશભાઇ પટેલે જણાવ્યું હતું કે, હવામાન વિભાગ દ્વારા તારીખ ૨૬ અને ૨૭મીએ માવઠાની આગાહી અગાઉથી જ … Read More

હાથમતી જળાશયમાંથી પાણી છોડાતા સાબરકાંઠા અને ગાંધીનગર જિલ્લાના ખેડૂતોને સિંચાઈનો લાભ મળશે

સાબરકાંઠાઃ સાબરકાંઠા અને ગાંધીનગર જિલ્લાના ખેડૂતોને હાથમતી જળાશયમાંથી રવી સિઝન માટે સિંચાઈનુ પાણી છોડવામાં આવશે. ખેડૂતોએ રવી સિઝનને લઈ વાવેતર સારા પ્રમાણમાં કર્યુ છે. જેને લઈ ખેડૂતોને હવે સિંચાઈનુ પાણી … Read More

સફળતાઃ ડેન્ગ્યુના મચ્છર પાછળની બાયોકેમિસ્ટ્રીનો થયેલો ખુલાસો ટકાઉ કૃષિ પદ્ધતિઓ માટેનો માર્ગ મોકળો કરી શકે છે

મંડી: સંશોધકોએ ડેન્ગ્યુ પેદા કરતા મચ્છરના ઈંડાને કઠોર પરિસ્થિતિઓમાં પણ જીવંત રાખે છે તે બાયોકેમિકલ પ્રક્રિયાઓ શોધી કાઢી છે. ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી મંડી અને ઈન્સ્ટિટ્યૂટ ફોર સ્ટેમ સેલ સાયન્સ … Read More

કૃષિઃ રવિ પાકના વાવેતર પહેલા રાજ્ય સરકારે વધુ પાણી છોડવાનો કર્યો નિર્ણય

અમદાવાદઃ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ખેડૂતો માટે રાહતના સમાચાર છે. ગુજરાત સરકારે રવિ પાકના વાવેતર પહેલા પાણી છોડવાનો મહત્વનો નિર્ણય કર્યો છે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સિંચાઈ અને પીવાનું પાણી … Read More

મગફળીનાં ૧૫૦૦થી વધુના ભાવ મળતા બનાસકાંઠામાં ખેડૂતોમાં છવાયો આનંદ

બનાસકાંઠાઃ બનાસકાંઠા જિલ્લામાં ચાલુ વર્ષે મગફળીનું બમ્પર ઉત્પાદન થયું છે. જેને લઈને ડીસા માર્કેટયાર્ડ સહિતના માર્કેટયાર્ડ મગફળીની આવકથી ઉભરાઈ રહ્યા છે. તો ખેડૂતોને ખુલ્લા માર્કેટમાં મગફળીના ખુબ જ સારા ભાવો … Read More

વિશ્વ પર્યાવરણ સ્વાસ્થ્ય દિવસ નિમિત્તે રાષ્ટ્રીય સેમિનારનું આયોજન

જયપુરઃ રાજસ્થાનની રાજધાની જયપુરમાં કનોડિયા પીજી વિમેન્સ કોલેજ એન્ડ ઈન્ટરનેશનલ સોસાયટી ફોર લાઈફ સાયન્સના સંયુક્ત ઉપક્રમે 26 સપ્ટેમ્બરના રોજ વિશ્વ પર્યાવરણીય સ્વાસ્થ્ય દિવસ નિમિત્તે એક રાષ્ટ્રીય સેમિનારનું આયોજન કરવામાં આવશે. … Read More

આજે વિશ્વ નાળિયેર દિવસઃ ગુજરાતમાંથી દિલ્હી, પંજાબ, હરિયાણા અને મધ્યપ્રદેશ જેવા રાજ્યોમાં નિકાસ, ઉત્પાદનના કુલ 33 ટકા નિકાસ

ભારતમાં સૌથી વધુ લાંબો દરિયાકાંઠો ધરાવતું ગુજરાત નાળિયેર ઉત્પાદનમાં આગેકૂચ કરી રહ્યું છે. કૃષિ  વિભાગમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર છેલ્લા દાયકામાં ગુજરાતમાં નાળિયેરીના વાવેતર વિસ્તારમાં 4,552 હેક્ટરની વૃદ્ધિ નોંધાઈ છે.  ગુજરાતમાં … Read More

ઓગસ્ટમાં નહિવત વરસાદના કારણે પાકની માવજત કરવા માટે કટોકટી અવસ્થામાં જીવનરક્ષક પિયત જરૂરી

ગાંધીનગરઃ ગાંધીનગર જિલ્લામાં જૂન- જુલાઇ દરમ્યાન વરસાદ સારો રહ્યો છે. ઓગસ્ટ માસમાં વરસાદ નહિવત થયો છે. જેથી જમીનમાં ભેજની અછત વર્તાય છે. ખેડૂતો પોતાના વાવેતર કરેલ પાકને લઇને ચિંતાતુર બની … Read More

કૃષિ ઉત્પાદનને ફટકો પડવાની ભીતિ, દેશનાં ૩૧ ટકા ભાગોમાં ઓછા વરસાદની હાલતઃ હવે બે સપ્તાહ નિર્ણાયક બની રહેશે

 નવીદિલ્હી: ભારતના મોટાભાગનાં ક્ષેત્રોમાં જુન-જુલાઈમાં નોંધપાત્ર કે સારો વરસાદ વરસ્યા બાદ એકાન મહિનાથી વરીસાદી બ્રેક છે અને તેના કારણે દેશના ૩૧ ટકા ભાગો ‘શુષ્ક’ની શ્રેણીમાં આવી ગયા છે. કૃષિ ઉપજ-ઉત્પાદન … Read More

પર્યાવરણ સંવર્ધન, પ્રાકૃત્તિક ખેતી, મત્સ્ય ઉદ્યોગ અને એગ્રોટુરીઝમનો સમન્વય સાધતા ખેડા જિલ્લાના પ્રગતિશીલ ખેડૂત

આજે સમગ્ર વિશ્વમાં જળવાયુ પરિવર્તનના કારણે ઉદભવતા પરિણામો સામે તમામ દેશો ઝઝૂમી રહ્યા છે. ત્યારે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા મિશન લાઈફ અંતર્ગત ઉર્જા બચત, પાણીનો બચાવ, સસ્ટેનેબલ ફૂડ સિસ્ટમ, … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news