વડોદરા : નંદેસરી દિપક નાઇટ્રેટમાં આગ, ૧૦ કિમી સુધી સંભળાયો ધડાકો

નંદેસરીમાં આવેલી ફેમસ દીપક નાઈટ્રેટ કંપનીમાં બ્લાસ્ટ બાદ મોડી મોડી રાત્રે ફાયર બ્રિગેડે આગ પર કાબૂ મેળવ્યો હતો. હાલ પ્રાથમિક તબક્કે, કેમિકલ ગોડાઉનમાં રિએક્શન ઈનકમફર્ટીબિલીટી આગનું કારણ બન્યાનું તારણ છે. … Read More

પાણીની પાઇપલાઇનમાં ભંગાણ થતા લાખો લિટર પાણી રોડ પર વહી ગયું

ઉનાળામાં પાણી નું સાચું મહત્વ ખબર પડે છે, પણ અમુક વખત પાણી નો બગાડ પણ મોટા પ્રમાણ માં જોવા મળતો હોય છે તેવોજ એક કિસ્સો અમદાવાદ માં જોવા મળ્યો હતો. … Read More

ગયા વર્ષ ની સરખામણી એ આ વર્ષે મે માસમાં તાપમાન ૪ ડિગ્રી વધ્યું, તેમજ હીટવેવમાં પણ વધારો નોંધાયો

આ વર્ષે મે માસના ગરમી જામી હતી અને ખાસ તો તા.૧૦ બાદ હીટ વેવ શરુ થતા તાપમાન ૪૧ ડિગ્રીથી ૪૪.૫ ડિગ્રી સેન્ટીગ્રેડ સુધી નોંધાયું હતુ. જ્યારે ગત વર્ષે, ૨૦૨૧માં તો … Read More

ફાયરબ્રિગેડ દ્વારા પ્લેન ક્રેશ અને અન્ય દુર્ઘટનાઓમાં કવીક રિસ્પોન્સ અંગે અમદાવાદ એરપોર્ટ પર ડેમોંસ્ટ્રેશન યોજાયું

અમદાવાદ એરપોર્ટ પર ફાયરબ્રિગેડ એન્ડ ઇમરજન્સી સર્વિસ દ્વારા એરક્રાફ્ટ ક્રેશ લેન્ડિંગ પરિસ્થિતિને પહોંચી વળવા તેમજ અન્ય ઘટનાઓમાં ફર્સ્‌ટ રિસ્પોન્સ કામગીરીને લઈને ડેમોસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું. ફાયરના સાધનોનો ઉપયોગ કરી કઈ … Read More

બ્રેકિંગઃ વડોદરા નંદેસરી જીઆઈડીસીમાં આવેલી દિપક નાઇટ્રેટ કંપનીમાં પ્રચંડ ધડાકા સાથે લાગી આગ

વડોદરાઃ નંદેસરી જીઆઈડીસીમાં આવેલી કંપનીમાં લાગી આગ દિપક નાઇટ્રેટ કંપનીમાં પ્રચંડ ધડાકા સાથે લાગી આગ સાંજના સમયે પ્રચંડ ધડાકા બાદ લાગી આગ અંદાજિત 10 કિમી સુધી ધડાકાના અવાજ સંભળાયા ઘટનાને … Read More

ભાવનગરમાં ૩ લાખ લીટર પાણી તો ટેન્કરથી વિતરણ કરાય છે

ઉનાળામાં પાણીની માંગ વધતા સહજ રીતે જ પાણીની તંગી પણ વર્તાય છે. છતાં શાસકો કે, તંત્ર વાહકો પાણીની સમસ્યાનો સ્વીકાર કરતા નથી. પરંતુ વાસ્તવિકતા તો એ છે કે, હાલમાં પણ … Read More

રાજકોટ એઈમ્સને પાણી પહોંચાડતા અડધા શહેરમાં પાણી કાપ કરાયો

સૌરાષ્ટ્રમાં આમ પણ પાણીની વર્ષો જુની તંગી અને એમા પણ ઉનાળાની કાળઝાળ ગરમીમાં રાજકોટમાં પાણીની બૂમરાડ છે ત્યારે મનપા દ્વારા પાણીનો વેડફાટ કરનાર સામે કડક પગલા ભરવા અને દંડ કરવાના … Read More

પૂર્વોત્તરના રાજ્યોમાં ૪ દિવસ સુધી ભારે વરસાદની સંભાવના

ચોમાસુ ૨૯ મેના રોજ કેરળ પહોંચી ગયુ હતુ. તમને જણાવી દઈએ કે હવામાન વિભાગે કહ્યુ છે કે કેરળ-માહે અને લક્ષદ્વીપમાં આજે ગાજવીજ સાથે ભારે વરસાદની સંભાવના છે. જ્યારે હવામાન એજન્સીએ … Read More

કચ્છમાં નર્મદા કેનાલમાં પાણી છોડાતા લોકોમાં ખુશી

પૂર્વ કચ્છના જોડિયા શહેર ગાંધીધામ-આદિપુર સંકુલો માટે પીવાનું પાણી પૂરું પાડતા અંજારના ટપ્પર ડેમમાં પાણીનું સ્તર ૩૫ ટકાએ પહોંચી ગયું હતું. જેને લઈ પીવાના પાણીની તંગી ઉભી થવાની સંભાવના વર્તાઈ … Read More

ગણદેવીના ધમડાછા ગામે ડાયવર્ઝનના નામે ખરાબ રસ્તાથી ગ્રામજનોમાં રોષ

ગણદેવી તાલુકાના અમલસાડ સહિતના કાંઠા વિસ્તારનાં ૨૫થી વધુ ગામોને જોડતો ગણદેવી-અમલસાડ સ્ટેટ હાઈવે પર ધમડાછા-હાથીયાવાડી ગામને જોડતો અંબિકા નદી ઉપર નવા બ્રિજનું કાર્ય ચાલી રહ્યું છે. જેને લઈ એન્જિનિયરો દ્વારા … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news