સાબરમતી નદી પરનો રોડ ધસમસતા પ્રવાહમાં ધોવાયો
રાજ્યમાં ભારે વરસાદ અને ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે ધરોઈ ડેમમાં પાણીની ખૂબ જ આવક થઈ છે, જેથી ધરોઈ ડેમમાંથી ૭૬ હજાર ક્યૂસેકથી વધુ પાણી છોડવામાં આવતાં સાબરમતી નદીમાં પાણીની … Read More
રાજ્યમાં ભારે વરસાદ અને ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે ધરોઈ ડેમમાં પાણીની ખૂબ જ આવક થઈ છે, જેથી ધરોઈ ડેમમાંથી ૭૬ હજાર ક્યૂસેકથી વધુ પાણી છોડવામાં આવતાં સાબરમતી નદીમાં પાણીની … Read More
વાપી જીઆઈડીસી ફેઝ-૨માં આવેલ શ્રીજી વેફર્સ નામની કંપનીમાં આગ લાગી હતી. આગ લાગતા આસપાસમાં અફરાતફરી મચી હતી. આગની વિકરાળ જ્વાળાએ કંપનીને પોતાની ચપેટમાં લીધી હતી. જેના પર કાબૂ મેળવવા ફાયરની … Read More
બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં પડેલો વરસાદ જોઇએ તો અમીરગઢમાં ૮૯ મિમી, કાંકરેજમાં ૪૮ મિમી, ડીસામાં ૨૬ મિમી, થરાદમાં ૨૬ મિમી, દાંતામાં ૭૮ મિમી, દાંતીવાડામાં ૩૯ મિમી, દિયોદરમાં ૫૧ મિમી, … Read More
પૂર્ણા વન્યજીવ અભયારણ્યમાં ડાંગના જંગલમાં આહવા તાલુકાના ભેંસકાત્રી નજીક કાકરદા ગામમાં માયાદેવીનું ગુફા મંદિર આવેલું છે. તે સુરત થી ૯૭ કિલોમીટર અને વ્યારા થી ૩૦ કિલોમીટર દૂર આવેલું છે. આ … Read More
દેશ સહિત ગુજરાતમાં ભારે વરસાદથી બધે પાણી ભરાયા છે અને પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે નદીઓ પાણીથી તરબોળ છે, ડેમો ઓવરફ્લો થઈ રહ્યા છે તેની વચ્ચે વાંસદા તાલુકાને અડીને આવેલા … Read More
સાબરકાંઠા જિલ્લામાં સર્વત્ર અને ઉપરવાસમાં વરસાદને લઈને જિલ્લાના જળાશયોમાં પાણીની આવક સારી થઇ રહી છે. તો ગુહાઈ જળાશય ૭૩ ટકા, હાથમતી જળાશય ૧૦૦ ટકા, હરણાવ જળાશય ૯૬ ટકા, ખેડવા જળાશય … Read More
ગુજરાત યુનિવર્સિટીના સેનેટ હોલમાં સવારે વર્કશોપ શરૂ થયો હતો આ વર્કશોપમાં ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ, ગ્રામીણ વિસ્તારમાંથી આવેલા ખેડૂતો તથા પશુપાલકો હાજર રહ્યા હતા. ખેડૂતોએ પોતાના અનુભવ વર્ણવ્યા હતા તથા ખેતીમાં … Read More
મધ્ય પ્રદેશના અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદના કારણે જનજીવન ઠપ થઈ ગયું છે. ભારે વરસાદના કારણે અનેક જિલ્લાઓ સાથેનો સંપર્ક તૂટી ગયો છે. બેતવા નદીનો જળસ્તર ઝડપી વધી રહ્યો છે, જેથી … Read More
અમદાવાદ શહેરના મણિનગર રેલવે ફાટકથી ખોખરા પોલીસ સ્ટેશન રોડ પર પીવાના પાણીની લાઈનમાં ભંગાણ પડ્યું હતું. પાણીના સપ્લાય સાથે જ પાણી ની મુખ્ય લાઈનમા ધોધની જેમ બે માળથી પણ ઉંચો … Read More
ચાર મહિનાના અંધારા બાદ આખરે એટાર્કટિકાની ઠંડી દુનિયામાં સૂરજ નિકળી ગયો છે. યૂરોપીય અંતરિક્ષ એજન્સી (એએસએ) એ સૂર્યના આગમનની જાહેરાત કરી, કારણ કે કોનકોર્ડિયા અનુસંધાન કેન્દ્રના ૧૨ સભ્યોની ટુકડી દુનિયાના … Read More