યુનાઇટેડ વટવા પેનલે પારદર્શક વહીવટ સાથેના મેનીફેસ્ટો સાથે વટવા ગ્રીનની ચૂંટણીમાં ઝંપલાવ્યું

યુનાઇટેડ વટવા પેનલ અને ન્યૂ પ્રગતિ પેનલના 18-18 અને એક અપક્ષ ઉમેદવાર એમ કુલ મળી 37 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં અમદાવાદઃ વટવા ગ્રીન એન્વાર્યમેન્ટ સર્વિસ કો.ઓ. સોસાયટીની આગામી ટર્મ માટેની ચૂંટણી … Read More

“વટવા ગ્રીનની ચૂંટણીમાં ન્યૂ પ્રગતિ પેનલ સંસ્થાના સર્વાંગી હિતમાં કાર્ય કરવા માટે પ્રતિબદ્ધ” – યોગેશ પરીખ

વટવા ગ્રીન સોસાયટીની ચૂંટણી માટેનું મતદાન ચોથી સપ્ટેમ્બરના રોજ યોજાશે અમદાવાદઃ વટવા ગ્રીન એન્વાર્યમેન્ટ સર્વિસ કો.ઓ. સોસાયટીની ચૂંટણીને લઇને હાલ ગરમ માહોલ જોવા મળી રહ્યો છે. વટવા જીઆઈડીસીની આ પ્રતિષ્ઠિત … Read More

વાયબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સીસ (VGRC) ગુજરાતના હરિત ઊર્જાના નેતૃત્વને ઉજાગર કરશે

ગ્રીન ગુજરાત પર ફોકસ: VGRC કરશે સ્વચ્છ ઊર્જાના નેતૃત્વનું પ્રદર્શન સોલાર વિલેજથી માંડીને વિંડ પ્રોજેક્ટ સુધી, ગુજરાત સ્વચ્છ ઊર્જાના ભવિષ્ય માટે થઈ રહ્યું છે સજ્જ VGRC: ગુજરાતનું હરિત ઊર્જા અભિયાન … Read More

અદાણી શાંતિગ્રામની બેલ્વેડેરે ગોલ્ફ અને કન્ટ્રી ક્લબમાં વિશિષ્ટ વ્યવસાય ચેમ્બર ‘ધ ઇમ્પિરિયલ’ ખુલ્લી મૂકાઇ

વડોદરા: અમદાવાદની અદાણી શાંતિગ્રામ ખાતે આવેલી  બેલ્વેડેરે ગોલ્ફ અને કન્ટ્રી ક્લબમાં ‘ધ ઇમ્પિરિયલ’ – ઓપ્યુલન્ટ બિઝનેસ ચેમ્બરના પ્રારંભ સાથે ગુજરાતને સાહસ અને સંસ્કૃતિના આદાન પ્રદાન માટે એક નવી વ્યવસ્થા પ્રાપ્ત … Read More

ખંભાતમાં ટાંકી સાફ કરવા ઉતરેલા ૨ શ્રમિકોનું ગુંગળાય જવાથી મોત

આણંદ : ખંભાતમાં શ્રમિકના મોત થયાની ઘટના સામે આવી છે. સોખડાની એક કંપનીમાં આ દુર્ઘટના બનવા પામી. કંપનીમાં કામ કરતા શ્રમિકોના મોત થયાનું સામે આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી … Read More

ભારતના ભાવિ ઘડવૈયાઓને ‘ચેન્જ મેકર્સ’ બનવા ગૌતમ અદાણીનું આહ્વાન

અદાણી-IIT પ્લેટિનમ જ્યુબિલી ચેન્જ મેકર્સ ફેલોશિપની જાહેરાત વડોદરા: અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ અદાણી-IIT પ્લેટિનમ જ્યુબિલી ચેન્જ મેકર્સ ફેલોશિપ શરૂ કરવાની જાહેરાત કરી છે. દેશની તમામ IITsમાં આ એક ગ્રાઉન્ડબ્રેકિંગ … Read More

નાના એકમો માટેના સીઇટીપીનો લાભ લેવા થનગની રહેલા મોટા એકમો

ટેક્નિકલ કમિટીમાં જીપીસીબીના અધિકારીનો સમાવેશ કયા કારણોસર કરવામાં ના આવ્યો તે બન્યો ચર્ચાનો વિષય કાગળ પર કમ્પાઉન્ડ વોલ પરથી કચરો ફેંકવાના કારણે નુકસાન? અગાઉ પર્યાવરણ ટુડે દ્વારા પ્રકાશિત કરેલ સમાચારો … Read More

કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપુતના હસ્તે તિરંગો ફરકાવી વલસાડના ધમડાચી એપીએમસી મેદાન ખાતે ૭૯માં સ્વાતંત્ર્ય પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી

મંત્રી બલવંતસિંહ રાજપુત દ્વારા વલસાડ જિલ્લામાં વિકાસના કામો અર્થે રૂ. ૨૫ લાખનો ચેક જિલ્લા કલેકટર ભવ્ય વર્માને અર્પણ કરાયો જિલ્લાની વિવિધ શાળાઓએ દેશપ્રેમમાં તરબોળ કરી દેતી સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી … Read More

રાજ્યના ઉદ્યોગ અને શ્રમ-રોજગાર મંત્રી બલવંતસિંહ રાજપુતે વલસાડના લીલાપોર સ્થિત મહિલા આઇટીઆઈની મુલાકાત લીધી

આજે ટેકનોલોજીનો જમાનો છે, આપણે ડિજિટલ તરફ વળીશું તો ઝડપભેર નોકરી મળી જશે: મંત્રી બલવંતસિંહ રાજપુત ઘર બેઠા રોજગારી મળી શકે તે માટે દીકરીઓને ડ્રોનનો કોર્સ શીખવા માટે મંત્રી બલવંતસિહ … Read More

અદાણી ફાઉન્ડેશન દ્વારા ઉમરપાડા અને નેત્રંગમાં અદિવાસી દિવસ ઉજવણી થઈ

વડોદરા : વિશ્વ આદિવાસી દિવસની આગોતરી ઉજવણી અદાણી ફાઉન્ડેશન દ્વારા સુરત જિલ્લાના ઉમરપાડા અને ભરૂચ જિલ્લાના નેત્રંગના હાથાકુંડી ખાતે આદિવાસી સમાજની ગૌરવશાળી પરંપરાઓ અને સંસ્કૃતિને સન્માન આપીને આદિવાસી નૃત્ય, આદિવાસી … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news