‘MATSYA 6000′: અંતરિક્ષની ઊંચાઈ બાદ હવે સમુદ્રની ઊંડાઈને સ્પર્શશે ભારત

નવીદિલ્હી: આજે દરેક દેશ પૃથ્વીના દરેક કુદરતી સ્રોતનો ઉપયોગ કરીને વિકાસ યાત્રા ઝડપી બનાવવા પ્રયત્ન કરી રહ્યા છે. વર્ષોથી અંતરિક્ષના અલગ અલગ ગ્રહો સુધી પહોંચીને બ્રહ્માંડના રહસ્યોને જાણીને અકલ્પનીય શક્યતાઓ … Read More

ઉત્તરાખંડના રૂદ્રપ્રયાગમાં ભૂસ્ખલન, ૧૨ લોકો કાટમાળ નીચે દટાયા, બચાવકાર્ય શરૂ

ઉત્તરાખંડના રૂદ્રપ્રયાગ જિલ્લામાં ફરી એકવાર ભૂસ્ખલનની ઘટના બની છે. તેના પર ગૌરીકુંડમાં વરસાદને કારણે ભૂસ્ખલન થતાં ૧૦થી ૧૨ લોકો કાટમાળ નીચે દટાયા હતા. આ અકસ્માત ગુરુવારે મોડી રાત્રે થયો હતો. … Read More

વન્યજીવ પ્રત્યે જાગૃતિ લાવવા જનજાગૃતિ કાર્યક્રમ ચલાવવા જોઈએ

જયપુરઃ રાજસ્થાનના રાજ્યપાલ કલરાજ મિશ્રએ પ્રકૃતિ અને પર્યાવરણના સંરક્ષણ માટે નવી પેઢીમાં વન્યજીવ વિશે જાગૃતિ લાવવા પર ભાર મૂક્યો છે અને કહ્યું  કે વાઘ સંરક્ષણ માટે જનજાગૃતિ કાર્યક્રમો ચલાવીને સતત … Read More

‘ગ્રીન ગુજરાત ક્લીન ગુજરાત’ના મંત્ર સાથે ૫ ઓગસ્ટના રોજ ૭૪મા ‘વન મહોત્સવ-૨૦૨૩’ મહાઅભિયાનની ઉજવણી કરાશે

વિવિધ જિલ્લા કક્ષાએ કેબિનેટ-રાજ્ય મંત્રીઓ તેમજ  મહાનગરપાલિકાઓમાં મેયરની ઉપસ્થિતિમાં ‘વન મહોત્સવ’ યોજાશે ગુજરાતમાં વધુને વધુ હરિયાળી લાવવા તેમજ રાજ્યમાં વૃક્ષ આવરણ વધારવા દર વર્ષે યોજાતો વન મહોત્સવ અગત્યનો ભાગ ભજવે છે. … Read More

આંખોમાં જોવા મળતું કન્ઝકટીવાઇટીસનું સંક્રમણ એડીનો વાયરસ-એન્ટ્રો વાઇરસ દ્વારા ફેલાતોનો હોવાનું નિષ્ણાતોનો અભિપ્રાય

સામાન્ય રીતે પાંચ દિવસમાં મટી જતા ‘કન્ઝકટીવાઇટીસ વાઈરસ’ના સંક્રમણથી સામાન્ય રીતે આંખની દ્રષ્ટિને નુકસાન થતું નથી પણ ચેપ લાગે નહીં તે માટે સાવચેતી રાખવી જરૂરી સાવચેતી અને સલાહ રાજ્યમાં હાલ દૈનિક … Read More

આવનારી પેઢીને શુદ્ધ વાતાવરણ આપવા અને પર્યાવરણ સાથે સંતુલન દ્વારા ગ્રીન ગ્રોથ માટે મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલનું આહવાન

૭૪મા વન મહોત્સવનો આદિજાતિ વિસ્તાર પંચમહાલના જેપુરા-પાવાગઢથી મુખ્યમંત્રી કરાવ્યો પ્રારંભ   મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલે ૭૪મા વન મહોત્સવનો પંચમહાલના જેપુરા-પાવાગઢથી પ્રારંભ કરાવતા રાજ્યને પર્યાવરણ પ્રિય વાતાવરણ નિર્માણની વધુ એક ભેટ વન કવચ … Read More

ઈરાનમાં બે દિવસ માટે લાગૂ કરાયેલા લોકડાઉનનું કારણ ચિંતાજનક

મધ્ય પૂર્વના દેશોમાં આકરી ગરમી પડી રહી છે. ઈરાનમાં ‘અભૂતપૂર્વ’ ગરમીના મોજાને ધ્યાનમાં રાખીને, સરકારે મંગળવારે (૧ ઓગસ્ટ) બે દિવસની જાહેર રજાની જાહેરાત કરી હતી. આ દરમિયાન શાળાઓ, બેંકો અને … Read More

ગુજરાત ચોમાસુઃ બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ સક્રિય થવાથી ગુજરાતમાં ધોધમાર વરસાદની આગાહી

ગુજરાતના હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે ઓગસ્ટ મહિનામાં વરસાદને લઈ નવી આગાહી કરી છે. ઓગસ્ટ મહિનામાં પણ બંગાળના ઉપસાગરમાં એક પછી એક સિસ્ટમ સક્રિય થવાની આગાહી કરી છે. બંગાળના ઉપસાગરમાં ભારે … Read More

નિલમ ઇન્ડસ્ટ્રીઝ ગેસ ગળતરની ઘટનામાં કામદારો બેભાન થયા પાછળનું કારણ સામે આવ્યું

સુરત: સુરતના માંગરોળના મોટા બોરસરા ગામે કરુણ ઘટના ઘટવા પામી  છે. ઈન્ડસ્ટ્રીઝમાં કેમિકલવાળા ડ્રમ ખોલતી વખતે અચાનક ઝેરી કેમિકલની અસર થતા ચાર કામદારના શ્વાસ રુંધાઈ જવાથી મોત નિપજ્યા હતા અને … Read More

સુરતઃ મોટા બોરસરા જીઆઈડીસીમાં ઝેરી ગેસ ગળતરથી 4 લોકોના મોત, સાબુની આડમાં કેમિકલની ફેક્ટરી ચલાવતા હોવાનો મૃતકના ભાઈનો સીધો આક્ષેપ

સુરતઃ સુરતના માંગરોળના મોટા બોરસરા ગામથી એક દુર્ઘટનાના સમાચાર સામે આવ્યાં છે. મોટા બોરાસરા નજીક આવેલી જીઆઈડીસીમાં આવેલી નિલમ ઈન્ડસ્ટ્રીઝમાં ગેસ ગળતરથી ચાર લોકોના ગૂંગળાઈ જવાથી મોત થતા ચકચાર મચી … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news